Category: Press Release

  • Press Note Eng. Dt: 10/01/2017 Vibrant Gujarat

    Press Note                                                                                                                                                          10th January, 2017

    The stage is all set for the eighth edition of Vibrant Gujarat Summit. During these years the colour and complexion of the event has changed from an investment platform for Gujarat to investment driver for the country on the way of becoming Davos.

    The nation is stuck in an economic crisis and has become more acute since the Prime Minister announced demonetisation of Rs 500 and Rs 1000 notes in circulation. On one hand, the nation is still struggling to come to terms with the aftermath of demonitisation and on the other hand BJP government in Gujarat is busy celebrating so called festivals like Vibrant Gujarat summit, spending not lakhs but Crores, collected from people.

    Modi who initiated this summit  as the Chief Minister of Gujarat in 2003, launched the 2015 edition as the Prime Minister of India. This is for the second time that he is inaugurating vibrant Gujarat as Prime Minister. This clearly shows that despite moving to the centre as the PM he continues to call the shots in Gujarat and this summit by all means is Modi’s affair.

    To understand the failure of such highly PR driven initiatives it is important to look at the claims made by the government in 2015 and what materialised for the state. To avoid scrutiny of its claims, the government did not announce details MOUs and investment it was left to the investors. However, the then CM Anandiben Patel had quoted private firms’ claims that 21304 projects would bring investment of 25 trillion because of 2015 summit.

    Gujarat Government’s claim of investment through Vibrant Summit is Rs.84.55 lakh crore MOUs signed from 2003 to 2015. But The Real Authentic Industries Commissioner Gujarat Data says Industrial Approvals in Gujarat Period from 01/01/1983  to 31/08/2016 has Progress As on 30/09/2016

    TOTAL STATISTICS (IEM + LOP + LOI) is only of 951980 ( RS in crore)

    Link: http://ic.gujarat.gov.in/?page_id=3137

    Gujarat government MOU data and Industries Commissioner Data has huge difference. MOUs claims Investment close to India’s total GDP size.

    Gujarat official GSDP as per the budget documents in 2015-16 was Rs.9,84,971 crore so why this investment of Rs. Rs.84.55 lakh crore MOUs do not reflect in authorized data. Economics says that compare to your investment your annual turnover remains two to four times high per annum. If Rs.84.55 lakh crore was invested in Gujarat why does it not reflect in the real GSDP growth rate. This clearly rubbishes the claim of Gujarat government citing huge investments.

    GSDP Growth Rate and Size :

    State BJP government makes high claims on the economic growth of the state through investment made in the Vibrant Summit MOUs  but as per the official records published in the budget the state has witnessed lowest Gross State Domestic Product(GSDP) rate in the last ten years according to the Statement under Financial Responsibility Act(FRA) published with the last budget. While the same statement predict that the Gujarat’s public debt will cross whopping Rs.2 lakh crore. If Gujarat Government’s claims of investment are true then why is the growth rate going down???

    Year State GSDP Growth Rate @ current

    Prices

    The constant prices estimates

    GSDP growth rate

    2010-11 20.9%
    2012-13 17.6% 10.8%
    2013-14 13.3% 8.3%
    2014-15 11% 7.7%
    2015-16 10% 6.7%

    Link:- http://financedepartment.gujarat.gov.in/Documents/34%20%20Socio%20Economic%20Review%20(English).pdf

    As per the official figures given by the state government the share of the primary and agriculture sector on which more than 50% of the working population remained engaged has gone down.

    Year Share of Primary Sector in State GSDP Share of Agriculture Sector in State GSDP
    2013-14 20.4% 16.2%
    2014-15 19.8% 14.7%
    As per the budget estimates the public debt in 2016-17 will be Rs. 2,02,978 crore.

    FDI in Gujarat

    2014-15 and 2015-16 2682 USA $ million only

    Total Share in FDI 5.13%

    Maharashtra 20.16%, Delhi 29.20%

    Link: http://indiabudget.nic.in/es2015-16/echapter-vol2.pdf

    Vibrant Gujarat is nothing but a platform for BJP’s corruption and companies have used Vibrant Gujarat as a platform to inflate their share value and attract financial institutions for more funding. Also, there have been cases of land grabbing through such project announcements.

    In Power sector alone, Modi government claimed to have attracted investments through 31 MOUs worth Rs. 2,11,895 crore that would generate employment for over 58,000 people! This was announced by the State government in 2009 Vibrant Gujarat Summit. However none of these 31 MOUs have translated anything for the state and people of Gujarat. Rather, these companies have used Vibrant Gujarat as a platform to inflate their share values and attract financial institutions for more funding. Also, there have been cases of land grabbing through such project announcements. Details are annexed as annexure 1.

    BJP government has given away precious land worth Rs 144.504 crore to a private company S E Transstadia at a throwaway price flouting all government norms. Details are annexe as annexure 2.

    Supreme Court had set aside the order of then Gujarat Revenue Minister Anandiben Patel to allocate land to Indigold. The Court in its judgment held the order illegal and ordered a compensation of Rs 3.15 crore. Gujarat Chief Minister and his ministers are indulging in corruption by giving prime land to industrialists at negligible price in the name of MOU of Vibrant Gujarat, this had been exposed by Supreme Court order. The Public Interest Litigation(PIL) was approved by a bench of SC of Justice Shri HL Gokhale and Justice Shri Chelameswar. The honourable Court has declared the minister’s decision as illegal and has also ordered deposit Rs. 3.15 crore compensation. Details are annexed as annexure 3.


    Click Here to View/Download the Press Note

    annexure-1_page_1 annexure-1_page_2 annexure-1_page_3

     

    annexure-2_page_1 annexure-2_page_2 annexure-2_page_3

    annexure-3

     

    Click here to view and download Annexure-1

    Click here to view and download Annexure-2

    Click here to view and download Annexure-3

     

     

  • Press Note Guj. Dt: 02/01/2017 નોટબંધી અને કાળુનાણું

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારીયાદી                                                                    તા.૦૨.૦૧.૨૦૧૭

    ૮ નવેમ્બર ૨૦૧૬ની રાત્રીથી દેશના મોટા ભાગના પ્રમાણિક અને મેહનતકશ લોકો કે જેમના પાસે કોઈ કાળુધન નથી તેવા લોકો પોતાના અધિકારના નાણા માટે રજળી રહ્યા હતા. તેમને એક મોટી અપેક્ષા હતી કે વડાપ્રધાનશ્રી નવા વર્ષની પૂર્વ સંધ્યાએ દેશની જનતાને સંબોધન કરશે ત્યારે ખુબ ખુબ મોટી રાહતોની જાહેરાત થશે. નવા વર્ષથી દેશનો નાગરિક પોતાના બેન્કના ખાતામાંથી પોતે જેટલા ઈચ્છે તેટલા નાણા ઉપાડી શકશે પરંતુ વડાપ્રધાનશ્રી પાસેથી રાખેલી આશા ઠગારી નીવડી છે તેમ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે રાજકોટ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.

    નોટબંધીના નિર્ણયને ૫૦ દિવસ પૂરા થયા. ગોવામાં વડાપ્રધાને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે,  ‘માત્ર ૫૦ દિવસ મને આપો. ૫૦ દિવસ પછી કોઈ પણ ખામી રહે તો મને જે કહેશો તે ‘ચોરાહા’ પર દેશ કહેશે તે સજા ભોગવવા તૈયાર રહીશ. ’૫૦ દિવસ પછી તમે જેવો ઈચ્છો છો તેવો દેશ બની જશે. ૫૦ દિવસ પુરા થયા બાદ આજે પણ દેશના નાગરીકને તેના પોતાના પૈસા મળતા નથી. વડાપ્રધાનશ્રીએ સગર્ભા બહેનોને રૂ. ૬૦૦૦ આપવાની વાત કરી છે તે હાસ્યાસ્પદ છે કારણ કે જનની સુરક્ષામાં રૂ. ૪૦૦૦ મળતા હતા તેના રૂ. ૬૦૦૦ રાષ્ટ્રીય અન્ન સુરક્ષાના કાયદામાં કોંગ્રેસની સરકારેજ  કરી નાખેલ છે. ખેડૂતોને જે ધિરાણ (લોન) આપવાની વાત પ્રધાનમંત્રીએ કરી છે તે નાબાડ અને કેન્દ્ર સરકાર વર્ષો થી આપે જ છે. ઘર માટેના લોનની રકમના વ્યાજમાં સહાયની યોજના પણ જૂની છે. ખેડૂતોને ભૂતકાળમાં કોંગ્રેસ અને નાબાડ દ્વારા નજીવી રકમના વ્યાજમાં લોન મળે છે માટે ૬૦ દિવસ અને તે પણ રવી ધિરાણમાં વ્યાજની રાહત તે લોલીપોપ જ છે. હકીકતમાં કાળાધન માટે નોટબંધી કરવી જરૂરી છે તેમ કહેનાર પ્રધાનમંત્રીએ કેટલું નાણું બહાર આવ્યું તેનો એક પણ શબ્દ કહ્યો નથી.

           વડાપ્રધાન દ્વારા રાતોરાત દેશપર આ જે નિર્ણય લાદવામાં આવ્યો તેના લીધે સામાન્ય માણસોએ હાડમારી સહન કરવી પડી. આ દુનિયામાં એવો કોઈ પણ દેશ નથી કે જ્યાં લોકોએ તેમના નાણાં બેન્કોમાં જમા કરાવ્યા હોય તે નાણાં ઉપાડવાની તેમને છુટ ના હોય. ૮મી નવેમ્બરે ૨૦૧૬ ના રોજ રાત્રે ૮-૦૦ કલાકે, વડાપ્રધાને નોટબંધી કરવા માટેના ત્રણ કારણો આપ્યા હતા. (૧) કાળુ નાણું નાબૂદ કરવા (૨) આતંકવાદ બંધ કરવા અને (૩) નકલી નોટ પકડવા. તા. ૯મીએ કોંગ્રેસ પક્ષે પત્રકાર પરિષદ કરીને દિલ્હીથી કહ્યું કે, જો કાળુ નાણું નાબૂદ કરવાની, આતંકવાદ બંધ કરવાની કે નકલી નોટ પકડવાની આ લડાઈ હોય તો કોંગ્રેસ પક્ષનો તેને સંપૂર્ણપણે ટેકો છે. પરંતુ નોટબંધીથી સામાન્ય માણસ, મહિલાઓ, યુવાનો, ખેડૂત, મજૂર, નાના વેપારી, કર્મચારી, પશુપાલક અને જેમની પાસે એક રૂપિયો પણ કાળુનાણું નથી તેને તકલીફ ના પડવી જોઈએ પરંતુ થોડાંક જ દિવસોમાં દેશભરમાંથી ભાજપના મળતીયાઓ અને મોટા માથાઓને જોઈએ તેટલી રૂા. ૨૦૦૦ ની નવી નોટો પાછલાં બારણેથી મળતી થઈ અને દેશના સામાન્ય માણસો લાઈનમાં રઝળપાટ ભોગવતા થયા ત્યારે સામાન્ય નાગરિકોના હિતમાં કોંગ્રેસ પક્ષે વિરોધનો સૂર ઉચ્ચાર્યો. જે રીતે આ અમલ કરવામાં આવ્યો તે વહીવટની ઘોર નિષ્ફળતા દર્શાવે છે અને હકીકતમાં સંગઠિતલૂંટ અને સામાન્ય પ્રજાના નાણાંની કાનૂની ઉચાપતનો કિસ્સો છે. આવા અવિચારી નિર્ણયને પગલે દેશભરમાં ૧૦૦ થી વધારે લોકો મૃત્યુ પામ્યા, અનેક પરિવારોને સારા-માઠા પ્રસંગે ભારે હાલાકી વેઠવી પડી અને રોજમદાર જેવી રોજીંદી આવક ધરાવનારાઓને તો રીતસર ભૂખમરો વેઠવાનો વારો આવ્યો. કોંગ્રેસ પક્ષના ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ પ્રજાની હાડમારી જોઈને જાતે જ લાઈનમાં ઉભા રહીને અવ્યવસ્થાનો અનુભવ કર્યો. જેનો ભાજપ દ્વારા મજાક, કુપ્રચાર કરવામાં આવ્યો. જે સમગ્ર હિન્દુસ્તાનના નાગરિકોનું અપમાન છે.

    નોટબંધીના કારણે સર્વિસ સેક્ટરમાં પી.એમ.આઈ. માં ઘટાડો, ઉત્પાદન વિકાસદરમાં ઘટાડો, બેરોજગારીમાં વધારો, અસગંઠિત ક્ષેત્રોમાં કામ કરતાં શ્રમિકોને ભારે હાલાકી સાથે દેશના વિકાસ દરમાં પણ મોટી અસર દેખાઈ રહી છે. નોટબંધીના કારણે દેશના કરોડો નાગરિકો ૫૦ દિવસ થઈ ગયા હોવા છતાં હાલાકી ભોગવી રહ્યાં છે. નોટબંધી બાદ ઉભી થયેલી અવ્યવસ્થાથી ગુજરાતના ૩૬ લાખ (૩.૬ મીલીયન) દુધ ઉત્પાદકોને પોતાના હક્કના બે પગાર (૧૫ દિવસે એક પગાર) ના નાણાં હજુ મળ્યા નથી. ખેડૂતોને રોકડ માટે બેન્કની લાઈનમાં ઉભા રાખવાનો અધિકાર ભાજપ સરકારને છે ખરો? રોજિંદા કામ કરતા મજૂરોની રોજગારી છીનવાઈ ગઈ છે. નાના દુકાનદારોના રોજિંદા વેપારમાં સરેરાશ ૪૦ થી ૫૦ ટકાનો વેપાર ઘટી ગયો છે. ટેક્ષટાઈલ, સિરામિક અને હિરા ઉદ્યોગને નોટબંધીને કારણે ભારે નુક્શાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

    હવે જ્યારે ૫૦ દિવસ પૂર્ણ થયા છે ત્યારે કેટલું કાળુંધન બહાર આવ્યું?, દેશને શુ ફાયદો થયો અને દેશને શું નુક્શાન થયું? તેનું સરવૈયુ વડાપ્રધાન દેશની જનતાને આપે.

    ૧.     ૮મી નવેમ્બર, ૨૦૧૬ પછી કેટલું કાળું નાણું પકડાયું ?

    ૨.     નોટબંધીને લીધે રાષ્ટ્રને કેટલું આર્થિક નુકસાન થયું ? આ નિર્ણયની જાહેરાત પણ કેટલી નોકરીઓ અને આજીવિકાનું નુકસાન થયું ?

    ૩.     નોટબંધીને કારણે કેટલા લોકોએ જીવ ગુમાવ્યા ? સરકારે શા માટે મૃતકોના પરિવારોને કોઈ વળતર આપ્યું નથી ?

    ૪.     નોટબંધીના અમલીકરણ પૂર્વે વિચાર વિમર્શ અને તૈયારીઓની શું પ્રક્રિયા હતી ? શા માટે નિષ્ણાંતો, અર્થશાસ્ત્રીઓ કે રીઝર્વ બેંક સાથે, પ્રજા ઉપર આવી કઠોર નીતિ લાદતા પૂર્વે વિચાર વિમર્શ કરવામાં આવ્યા ન હતા ?

    ૫.     શું સરકાર ૮મી નવેમ્બર, ૨૦૧૬ પૂર્વે છ મહિનાનાં સમયગાળામાં બેંક ખાતાઓમાં રૂ.૨૫ લાખ કે વધુ નાણા જમા કરાવનાર તમામ વ્યક્તિઓ, સંસ્થાઓ અને એકમોના નામ જાહેર કરશે ?

           ભારતની પ્રજા વતી કોંગ્રેસ પક્ષ નીચેની માંગણીઓ રજુ કરે છે કે,

    ૧.     નાણા ઉપાડવા ઉપરના તમામ નિયંત્રણો તાત્કાલિક અસરથી દુર કરવામાં આવે. જ્યાં સુધી આવા નિયંત્રણો લાગુ કરવામાં આવેલા હશે ત્યાં સુધી બેન્કના તમામ ખાતાધારકોને વાર્ષિક ૧૮% ના દરે વિશેષ વ્યાજ આપવું જોઈએ. અને એવી માંગણી કરીએ છીએ કે, ડીજીટલ વ્યવહારો ઉપરના વસૂલાતો ચાર્જસીટ તાત્કાલિક અસરથી નાબુદ કરવામાં આવે.

    ૨.     ખાદ્ય અન્ન સુરક્ષા ધારાની જોગવાઈઓ હેઠળ, એક વર્ષના સમયગાળા માટે જાહેર વિતરણ પદ્ધતિ હેઠળ વિતરણ કરવાના રેશનના દર અડધા કરી દેવામાં આવે. વધુમાં, તમામ રવિ પાક માટે લઘુતમ ટેકાના ભાવ ઉપરાંત ૨૦% નું વિશેષ એક વખતનું બોનસ આપવું જોઈએ.

    ૩.     નોટબંધીને કારણે મહિલાઓએ જે ભારે હાલાકી વેઠવી પડી છે તે બદલ ગરીબી રેખા હેઠળના દરેક પરિવારની ઓછામાં ઓછી એક મહિલાના ખાતામાં રૂ.૨૫,૦૦૦ જમા કરવા જોઈએ.

    ૪.     મનરેગા હેઠળ ખાતરી આપવામાં આવેલ રકમના દિવસો અને વેતન દર એક વર્ષ માટે બે ગણા કરવા જોઈએ. ૮મી નવેમ્બર,૨૦૧૬ થી જેમને નોકરી ગુમાવી છે તેવા લોકોની નોંધણી કરવા સરકારે એક વિશેષ ઝુંબેશ ચલાવવી જોઈએ અને તેમણે ૩૧મી માર્ચ,૨૦૧૭ સુધી લાગુ પડતાં લઘુતમ વેતન દરે વળતર આપવું જોઈએ.

    ૫.     નાના દુકાનદારો અને વ્યાપારીઓને આવકવેરા અને વેચાણવેરામાં ૫૦% ના દરે રીબેટ આપવું જોઈએ. કેન્દ્ર સરકારે, આવી મુક્તિને કારણે રાજ્ય સરકારોને મહેસૂલથી જે ખાદ્ય પડે તેના માટે વળતર આપવું જોઈએ.

          ભાજપની કેન્દ્ર સરકારના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા એવું અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યું હતું કે, કાળુનાણું માત્ર ૬ ટકા જ રોકડમાં છે. મોટાભાગનું કાળુનાણું વિદેશમાં છે, સોના-ચાંદી, હીરા-ઝવેરાત, વિદેશી ચલણમાં અને રીયલ એસ્ટેટમાં છે. આમ, “વિદેશમાં જે કાળુનાણું છે તેને હું લઈ આવીશ અને દરેકના ખાતામાં રૂા. ૧૫ લાખ આવી જશે.” તેવી વડાપ્રધાનની વાતો પૈકી તો એક પણ રૂપિયો કોઈના ખાતામાં આવ્યો નથી. કોંગ્રેસના વિદેશમાં રહેલા કાળાનાણાંને ૧૦૦ દિવસમાં પકડી પાડીશ. આજે ૧૦૦૦ જેટલા દિવસ થયા પણ વિદેશમાંથી ફુટી કોડી પણ મળી નથી. વિદેશની બેન્કોમાં કોનું કાળુનાણું છે? તેની યાદી SIT (વિશેષ તપાસ ટૂકડી દ્વારા) મોદી સરકારને આપવામાં આવી છે. પરંતુ આ નામો મોદી સરકાર જાહેર કરતી નથી. તે જ બતાવે છે કે, આ કાળુનાણું કોંગ્રેસનું નહીં પરંતુ ભાજપ અને તેના મળતીયાઓનું છે.

           મોદી સરકારે ઓગષ્ટ ૨૦૧૬ માં સંસદમાં એવું જણાવ્યું હતું કે, ચલણમાં ૦.૦૨ ટકા નકલી નોટો છે એટલે કે, ૧૦૦ રૂપિયે માત્ર ૨ પૈસા જેટલું તેનું પ્રમાણ છે. હવે જો ૧૦૦ રૂપિયે માત્ર ૨ પૈસા જેટલું બનાવટી ચલણ હોય તો તેના માટે આખા દેશને ઉંઘે માથે શાં માટે કર્યો?

           નોટબંધી માટેનું ત્રીજુ કારણ આતંકવાદને નાથવાનું હતું. જો નોટબંધીથી આતંકવાદ કાબૂમાં આવી જતો હોય તો અમેરીકા, બિન લાદેન ને મારવાને બદલે ડોલરની નોટબંધી કરી દેત. હકીકતમાં નોટબંધી બાદ આતંકવાદી હુમલા વધ્યા છે, ચાહે કાશ્મિર હોય કે મણીપુર હોય. એટલું જ નહીં પરંતુ મરાયેલા આતંકવાદી પાસેથી નવી રૂા. ૨૦૦૦ ની નોટો મળી આવી છે. કાશ્મિરમાં નોટબંધી પહેલાંથી જ ધોરણ-૧૨ ની પરિક્ષા, હવામાન અને અન્ય કારણોસર પથ્થરબાજી બંધ થઈ ચૂકી હતી અને આ પરિસ્થિતિ બગડવાના મૂળમાં જો કોઈ હોય તો તે સત્તાની લાલચમાં બે વિપરીત વિચારધારાનું કજોડુ કાશ્મિરમાં સત્તા ભોગવે છે તે છે.

           આજકાલ વડાપ્રધાન મૂળ મુદ્દાઓને બાજુએ રાખી કેશલેસની વાતો કરે છે. હકીકતમાં કેશલેસ વ્યવસ્થાથી કાળુનાણું કે ભ્રષ્ટાચાર અટકતા નથી. દુનિયાનો કોઈ પણ દેશ કેશલેસ એટલે કે રોકડ વ્યવહાર વગરનો નથી અમેરીકામાં જુદા જુદા રાજ્યોમાં રોકડનો વ્યવહાર ૪૬ ટકાથી ૬૦ ટકા સુધીનો થાય છે. તે જ પ્રમાણે ઓસ્ટ્રેલીયામાં ૬૫ ટકા, ઓસ્ટ્રીયામાં ૮૦ ટકા, કેનેડામાં ૫૨ ટકા, જર્મનીમાં ૮૦ ટકા, ફ્રાન્સમાં ૫૫ ટકા અને નેધરલેન્ડમાં ૫૦ ટકા સુધીના રોકડ વ્યવહાર થાય છે. જ્યારે દુનિયાના માત્ર બે જ દેશો કેન્યા અને ઝિમ્બાબ્વે કેશલેસ છે. જ્યાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થાય છે. આમ, વિકસિત હોય કે વિકાસસીલ દેશ હોય દુનિયામાં કોઈ દેશ કેશલેસ નથી. દુનિયામાં ઓછી રોકડનો ઉપયોગ કરનારા દેશોમાં ઝિમ્બાબ્વે અને કેન્યાનો સમાવેશ થાય છે. પરંતુ કાળુનાણું અને ભ્રષ્ટાચારની રીતે સૌથી વધારે ટોપ ૧૦ દેશોમાં આ બંને દેશોનો સમાવેશ થાય છે. એટલે કેશલેસથી કાળુનાણું અને ભ્રષ્ટાચાર અટકશે તે વાત હાસ્યાસ્પદ છે. વધુમાં કેશલેસ વ્યવહારોની જે પ્રક્રિયા છે તે મુજબ ચલણમાં ૧૦૦ રૂપિયાની એક જ ચલણી નોટ જે હકીકતમાં દિવસ દરમ્યાન ૧૦ થી વધારે વ્યક્તિઓના હાથમાં ફરે છે તે જ વ્યવહારો કેશલેસ સ્વરૂપે થાય તો તેના પર ૩૫ ટકા જેટલું મોટું કમિશન વચેટીયાઓને મળે છે. આમ, કેશલેસ વ્યવસ્થા તરફ જવાનો વડાપ્રધાનનો ધખારો પે.ટી.એમ., વીઝ અને માસ્ટર કાર્ડ જેવા બહુરાષ્ટ્રીય અને વિદેશી મૂડીપતિઓને, ભારતની સામાન્ય પ્રજાના ભોગે, જંગી લાભ કરાવી આપવા માટે હોય તેવું લાગે છે.

           સહારા અને બિરલા કંપનીમાં ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટના દરોડા બાદ પકડાયેલ ડાયરીમાં શ્રી નરેન્દ્ર મોદીને જુદી જુદી તારીખે રૂા. ૪૦ કરોડ જેટલી માતબર રકમ અને બિરલા કંપનીએ રૂા. ૨૫ કરોડમાંથી રૂા. ૧૨ કરોડ ચૂકવાઈ ગયાની કબૂલાતથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપ આડી અવળી વાત કરવાને બદલે આ ભ્રષ્ટાચાર અંગે સ્વતંત્ર તપાસ કરવા માંગે છે કે નહીં? જવાબ આપે.

    ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની ખુદની પ્રસિદ્ધિ માટે દેશને હોડમાં મૂકી દીધો છે. ત્યારે જવાબદાર રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસજનોની જવાબદારી વધી જાય છે. નોંટબંધીના મનસ્વી નિર્ણય અને મોદીએ સહારા-બિરલા પાસેથી લીધેલાં ભ્રષ્ટાચારના નાણાંના વિરોધમાં તા.૫મી જાન્યુઆરીએ જિલ્લા મથકોએ ઉગ્ર કાર્યક્રમો અને કલેક્ટર કચેરીએ ઘેરાવ કરાશે, તા. ૮મી જાન્યુઆરીએ મહિલા કોંગ્રેસે થાળી-વેલણના કાર્યક્રમો દ્વારા નોટબંધી નિષ્ફળતાને ઉજાગર કરાશે. તા.૧૧મીએ નોટબંધીની નિષ્ફળતા, પરિણામે કરોડો નાગરિકોને ભોગવવી પડેલી હાલાકી-હાડમારીને વાચા આપવા દિલ્હી ખાતે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીના નેતૃત્વમાં જનસંમેલનમાં દેશભરના કોંગ્રસના હોદ્દેદારો અને પદાધિકારીઓ જોડાશે.

     


    click here to view and download press note  


     

  • Press Note Eng DT: 22/10/2016

    Click here to view/download press note

    Office of Shaktisinh Gohil

    National Spokesperson, AICC & MLA, Abdasa

       

    Press Note                                                                                                                    22/10/2016

                 Prime Minister Narendra Modi has not made any statement about his approach towards Pakistan even as film personalities like Karan Johar have announced that they would not engage any Pakistani artist. Pointing this out, national spokesperson of Congress and party MLA from Abdasa, Shaktisinh Gohil said that Modi has not said that he would not invite Prime Minister of Pakistan as he had invited Primed Minister of Pakistan in his swearing in cxeremony without any such protocol. Modi has not said that he would not visit Pakistan and hug Prime Minister as he did in the past. He would not invite Joint Investigation team of Pakistan, would not present shawl to the daughter of Pak PM and return sari and would not exchange mangoes with his Pakistan counterpart. He should come out with unequivocal statement that he would not repeat any misadventure with Pakistan and would not insult Indian Army by making political statements undermining the forces. He said that all including President and vice President of the Congress were proud of our defence forces. None has doubted surgical strikes by the Army.

                As pointed out by General Bikram Singh Army had surgical strikes in the past also. In view of this, is it not an insult of Indian Army when BJP President and Defence Minister said that there were no surgical strikes in the past? Will Prime Minister ask these leaders to apologise to General Bikram Singh and Army for making such statement? Is it not insult of Army to say that surgical strikes were because of RSS training?

                Prime Minister has visited 44 countries in two years and four months. But now he is making frequent visits to Gujarat. This is just because BJP was routed in civic elections and Assembly elections were approaching. BJP’s defeat is written on wall. This is just an election stunt. He should work for the interest of people of Gujarat who voted him to power. Gujarat was benefitted a lot by the centre on issues ranging from health to MNREGA and Kerosene to agriculture produce when UPA was in power. But now there is lot of injustice to Gujarat during BJP rule. Gohil demanded that Modi should declare the list of issues pending with centre. He said that Modi used to make political statement about pending issues, but he has not solved even a single issue.

    ———————————————————————————————————————–

     

  • Press Note Guj Dt: 22/10/2016

    Click here to view/download press note.

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય
    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારી યાદી                                                                     તા. ૨૨/૧૦/૨૦૧૬

    કરણ જોહરે તો જાહેર કર્યું કે તેઓ પાકિસ્તાની કલાકારોને હવે પછી તેમની ફિલ્મોમાં લેશે નહિ. પરંતુ વડાપ્રધાનશ્રીએ હજુ સુધી જાહેરાત કરી નથી કે પાકિસ્તાનના વડાપ્રધાનને કોઈ પણ પ્રણાલિકા ન હોવા છતાં પોતાની સોગંદ વિધિમાં બોલાવ્યા હતા તે રીતે હવે પછી કોઈ પણ કાર્યક્રમમાં દેશમાં બોલાવશે નહિ. આપણા વડાપ્રધાનશ્રી અચાનક પાકિસ્તાન પહોચી જઈને પાકિસ્તાનના વડાપ્રધાનને ગળે મળશે નહિ. આપણા દેશમાં થયેલા હુમલા માટે પાકિસ્તાનની જોઈન્ટ ઇન્વેસ્ટીગેશન કમિટીને બોલાવશે નહિ. પાકિસ્તાનના વડાની દીકરીને શાલ મોકલશે નહિ અને ત્યાંથી આવેલી સાડી પરત મોકલી દેશે. કેરીઓની આપ લે પાકિસ્તાનના વડા સાથે નહિ કરે.
    આપણા સૈન્યના ઉપર આપણને બધાને ગર્વ છે. સર્જીકલ સ્ટ્રાઈક બાબતે કોંગ્રેસના અધ્યક્ષા, ઉપાધ્યક્ષ કોઈ સીનીયર નેતા કે પ્રવક્તાએ સહેજ પણ શંકા વ્યક્ત કરી નથી પરંતુ જનરલ બિક્રમસિંગ કે જેઓ આપડી સેનાના બહાદુર જનરલ છે. તેઓ એ કહ્યું કે ભૂતકાળમાં આવી સર્જીકલ સ્ટ્રાઈક થઇ છે. આ પેહલી વાર નથી. આ પછી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને રક્ષા મંત્રી એમ કહે કે ભૂતકાળમાં સર્જીકલ સ્ટ્રાઈક ક્યારેય પણ થઇ નથી. તો તે શું સૈન્યનું અપમાન નથી? શું વડાપ્રધાન આવા નિવેદનો કરનારને સૈન્યના પૂર્વ વડા જનરલ બિક્રમસિંગની અને સેનાની માફી માંગવા કહેશે ખરા? સૈન્યની બહાદુરીને સલામ કરવાના બદલે RSSની ટ્રેનીંગના કારણે આમ થયું છે તેમ કહેવું એ સેનાનું અપમાન નથી?
    બે વર્ષ અને ચાર મહિના સુધીમાં ચુમાલીસ (૪૪) દેશોમાં વડાપ્રધાનશ્રી ફરતા રહ્યા પરંતુ ગુજરાત યાદ આવ્યું ન હતું. જ્યારે ગુજરાતની ચુંટણીઓ નજીક આવી અને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપનો સફાયો ગુજરાતને જનતા એ કરી નાખ્યો ત્યારે હવે ભાજપની સરકાર ગુજરાતમાં જશે તેના ડરથી વારંવાર ગુજરાત આવતા વડાપ્રધાનશ્રી માત્ર ચુંટણી માટેના સ્ટંટ નહિ પરંતુ જે ગુજરાતની જનતા એ તેમના માં વિશ્વાસ મુક્યો હતો તેમના હિતમાં કામ કરે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે આરોગ્યથી લઈને મનરેગા અને કેરોસીન થી લઈને ખેડૂતોની ખેત પેદાશમાં ગુજરાતને જે કઈ લાભ થતો હતો તેમાં ઘોર અન્યાય કેન્દ્રમાં ભાજપની સરકાર આવવા થી થયો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્યશ્રી શક્તિસિંહ ગોહિલે માંગણી કરી છે કે વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કેન્દ્રમાં ગુજરાતના પડતર પ્રશ્નો માટે તેઓ એ જે રજૂઆત કરી હતી તેને જાહેર કરે. ગુજરાતના પડતર પ્રશ્નો માટે સતત રાજકીય નિવેદન કરતા હતા તે પૈકી એક પણ પ્રશ્ન વડાપ્રધાનશ્રી બન્યા પછી તેઓએ ઉકેલ્યો નથી.

    —————————————————————————————

  • Press Note Guj Dt:- 23/09/2016 મુખ્યમંત્રીના ટ્વીટર ટાઉનહોલના નિષ્ફળ નાટક સામે જનતાનો હોબાળો

    Click here to view/download press note

     

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારી યાદી                                                     તા. ૨૩.૦૯.૨૦૧૬  

                ગુજરાતના  મચાવ્યો છે. ભાજપના ભ્રષ્ટ શાસનથી ગુજરાતની જનતા ત્રસ્ત થઇ ગયેલ છે. ભાજપના નેતા કે મુખ્યમંત્રી સન્માન સમારંભમાં પણ જાય તો ખુરશીઓ ઉડે છે માટે સમસ્યા લોકોની વચ્ચે જઈને સાંભળવાની મુખ્યમંત્રીશ્રીની હિંમત રહી નથી તેથી ટ્વીટર  ટાઉનહોલનું નાટક જાહેર કર્યું હતું. પરંતુ ટ્વીટર પર જનતા એવી તૂટી પડી કે મુખ્યમંત્રીશ્રી એક પણ સવાલનો જવાબ ટ્વીટર ઉપર આપી શક્યા નથી. મીડિયા પાર્ટનર સાથે સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ ટ્વીટર ટાઉનહોલ લાઇવ કરવાનું પણ માંડી વાળેલ છે. જાહેરાત એવી કરી હતી કે ટ્વીટર પર #AskVijayRupani હેશ ટેગ થી જે પ્રશ્ન પૂછશે તેના જવાબ મુખ્યમંત્રી તા. ૨૩/૦૯/૨૦૧૬ને સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ ટ્વીટર ટાઉનહોલમાં લાઈવ આપશે. પરંતુ મુખ્યમંત્રીના ટ્વીટર હેન્ડલ પર એક પણ પ્રશ્નનો જવાબ આ સમયમાં કોઈપણ ને આપવામાં આવેલ નથી. આથી પ્રશ્ન પૂછનારા હજારો લોકોએ હોબાળો મચાવવો પડેલ છે.

           મીડીયાને પ્રતિક્રિયા આપવા મુખ્યમંત્રીએ કહ્યું કે મેં રેન્ડમ પ્રશ્નોને લીધા છે તેના જવાબ આપ્યા છે. પરંતુ એક પણ જવાબ તેમના ટ્વીટર હેન્ડલ પર નથી. બાકીના પ્રશ્નોના જવાબ વિભાગ આપી દેશે તેમ મુખ્યમંત્રીએ કહેલ છે. જો વિભાગો પ્રશ્નો ઉકેલતા હોય તો પછી મુખ્યમંત્રીશ્રી એ ટ્વીટર પ્રશ્નો મંગાવવાની શું જરૂર હતી? હકીકતમાં પોતાની વાત લોકોની વચ્ચે જઈ ને કરી શકે તેવી ભાજપની સ્થિતિ નથી માટે પોતાની પ્રસિધ્ધિ માટે પોતાના સ્પોન્સર કરેલા પ્રશ્નો સિલેક્ટ કરીને તેને લાઈવ કરવાનું આયોજન હતું પરંતુ તે દાવ પણ ઉંધો પડ્યો છે. મીડિયા પાર્ટનર ચેનેલને પણ ૧૦:૩૦ થી ૧૧:૩૦ લાઈવ કરવા દેવાનું રોકાવી દેવુ પડ્યું અને હવે એડીટીંગ કરીને દર્શાવાશે.

           વડોદરાના દેવ પટેલે પૂછ્યું હતુ કે ખુલ્લે  આમ ચર્ચાય છે કે દારૂના અડ્ડાના પૈસાનો હપ્તો મુખ્યમંત્રી સુધી જાય છે તો શું આ વાત ખરી છે? પોલીસ પીધેલા છે કેમ તેની ચકાસણી કેમ નથી થતી? આ પશ્નનો જવાબ મુખ્યમંત્રીએ આપેલ નથી.

           આજ રીતે ગુજરાતની જનતાના નીચે મુજબના પ્રશ્નો હતા

           બંધારણીય સિધ્ધાંત છે “સમાન કામ – સમાન વેતન” આમ છતાં ગુજરાતના યુવાનોને ફિક્સ પગાર અપાય છે. ગુજરાત હાઈકોર્ટ દ્રારા સ્પષ્ટ રીતે કહેવાયું છે કે ફિક્સ પગાર એ યુવાનોનું શોષણ છે. તેમને પુરતો પગાર આપવો જોઈએ અને સમાન કામ સમાન વેતન સિધ્ધાંત નું પાલન થવું જોઈએ. આ ચુકાદાનો અમલ કરવાના બદલે ગુજરાતની ભાજપ સરકારે સુપ્રીમકોર્ટે માં અપીલ કરીને ગુજરાતના યુવાનોનું શોષણ ચાલુ રાખેલ છે. સુપ્રીમમાંથી અપીલ પાછી ખેંચવા અને હાઇકોર્ટના ચુકાદાનું પાલન કરવા માંગો છો?

           ગુજરાતમાં ભાજપની સરકાર આઉટસોર્સિંગના નામે પણ યુવાનોનું શોષણ કરે છે. વચેટિયા એજન્સીઓ મલાઈ ખાય જાય છે અને ગુજરાતના યુવાનોને નજીવો પગાર મળે છે. આઉટસોર્સિંગના કારણે દલિત, આદિવાસી તથા બક્ષીપંચના યુવાનોને મહતમ નુકશાન થાય છે તેનું શું?

           ભાજપના હાલના વડાપ્રધાન ચૂંટણી દરમ્યાન કહેતા હતા કે, ગુજરાત પાસે સરપ્લસ (વધારાની) વીજળી છે અને પાકિસ્તાનને પણ આપી શકું તેમ છું તો પછી ગુજરાતના ખેડૂતોને દિવસે કેમ પુરતી વીજળી મળતી નથી? જો પાકિસ્તાનને આપી શકાય તેટલી વધારાની વીજળી છે તો ખેડૂતો ને ૨૪ કલાક વીજળી કેમ નથી આપતા?

           સરકારી નોકરીઓમાં અનેક જગ્યાઓ ખાલી છે, ભરતી થોડી જ થાય છે અને તેમાં પણ લાખો રૂપિયા લેવાય છે આમ કેમ?

           કચ્છને ૧ મિલિયન એકર ફીટ વધારાનું નર્મદાનું પાણી આપવાનું સ્વિકારેલ છે છતાં ૨૨ વર્ષથી સત્તામાં રહેલી ભાજપની સરકારે કચ્છ માટે સહેજ કામ કેમ નથી કર્યું? કચ્છને અન્યાય શા માટે?

           સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમ તથા ૮૭ નદીઓ જુન ૨૦૧૬માં નર્મદાથી જોડાઈ જશે તેવી  જાહેરાત હાલના વડાપ્રધાને ૨૦૧૨માં કરી હતી તો માત્ર ૩ જ ડેમમાં કેમ પાણી આવ્યું? આ રીતે કામ થાય તો સૌરાષ્ટ્રના ડેમો પચાસ વર્ષે પણ ન જોડાય એમ કેમ?

           ભાવનગરની માલેશ્રી નદી જેવી અનેક નદીઓમાંથી નર્મદાના પાણીની લાઈન નીકળે છે તો તેના વાલ્વ ખોલીને નદીઓ અને ચેકડેમોમાં કેમ પાણી નથી ભરવામાં આવતું?

           દલિત, જમીન વિહોણા તથા ગરીબ ને મળતી સાંથણીની ખેતી માટેની જમીન ભાજપ સરકારે કેમ બંધ કરી છે?

           શહેરોમાં મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ કોંગ્રેસ સરકાર મફત કે નજીવી ફીમાં આપતી તો હવે શિક્ષણ મોંઘુદાટ કેમ?

           ગુજરાતમાં વીજળી, પેટ્રોલ, ડીઝલ સૌથી મોંઘુ અને વેટનો દર પણ દેશમાં સૌથી વધારે છે તેથી મધ્યમ વર્ગ મોંઘવારીથી પીસાય છે અને ભાજપ સત્તાની સાંઠમારીમાં મસ્ત છે એમ કેમ?

           ડેન્ગુ, મેલેરિયા, વાયરલ વિગેરેથી અતિશય ભયંકર રોગચાળાથી ગુજરાત ઘેરાયેલું છે તે અંગે તમારે શું કહેવું છે?

           અમદાવાદ કોર્પોરેશન સફાઈ કામદારોને નજીવી રોજમદારની રકમ આપે છે તેમને કાયમી ક્યારે કરશો?

           પાટીદારો ઉપર અત્યાચાર કરનાર સામે પગલા ક્યારે ભરશો?

           થાનગઢના દલિતો પર થયેલ અત્યાચારનો અહેવાલ કેમ વિધાનસભામાં રજુ કરતા નથી?

           લઠ્ઠાકાંડથી અનેક આદિવાસીના મૃત્યુ છતાં તમારા પ્રધાને બુટલેગરોને મદદ થાય તેવું નિવેદન કેમ કર્યું?

           કેન્દ્રીય કાયદાથી અલાયદી અદાલતો એસ.સી. અને એસ.ટી. ના કેસો માટે કરવાની હતી તે હજુ સુધી કેમ નથી થઈ?

                હાલના વડાપ્રધાન કહેતા હતા કે દેશના એક સિપાઈના માથા સામે દસ પાકિસ્તાની સિપાઈના માથા લાવીશ. તો તે ક્યારે લાવશે?

           દેશના જવાનો શહીદ થતા હતા છતા નવાઝ શરીફને ગળે મળવા મોદી પાકિસ્તાન કેમ ગયા?

           સરકારમાં તમે અમિત શાહના ડ્રાઈવર છો?

           ૫૬ ઇંચની છાતી પાકિસ્તાનને તેની ભાષામાં કયારે જવાબ આપશે?

           આવા જનતાના કોઈ પણ પ્રશ્નનો જવાબ મુખ્યમંત્રીએ આપેલ નથી.

           મુખ્યમંત્રીએ પાંચ વર્ષ પછી ફિક્સ પગારના કર્મચારીને તરત કાયમી બનાવવાની વાત કરી છે તે હાસ્યાસ્પદ છે. નિમણુંક સમયની જ શરત છે કે પાંચ વર્ષે કાયમી કરવા પડે જ હાઈકોર્ટ પણ સ્પષ્ટ આદેશ આપેલ છે.

    ———————————————————————————————————————————————————————–

     

     

  • Press Note Guj Dt: 16.09.2016 લોક આક્રોશથી હડધૂત થયેલ ભાજપની ભાગેડુ વૃતિ

    Click here to view/download the press note.

    અખબારી યાદી                                                     તા. ૧૬/૦૯/૨૦૧૬  

                                                  “લોક આક્રોશથી હડધૂત થયેલ ભાજપની ભાગેડુ વૃત્તિ

    સરકારની જાવબદારી હોય છે કે લોકોની વચ્ચે જઈને લોક પ્રશ્નો સાંભળવા અને તેને ઉકેલવા. તાજેતરમાં સુરત અને ભાવનગરમાં જનઆક્રોશથી હડધુત થયેલ ભાજપ સરકારના પ્રતિનિધિઓ જનતાની વચ્ચે જઈને પ્રશ્નો સાંભળી તેનો ઉકેલ કરવાના બદલે  ટ્વીટર ટાઉનહોલનું નાટક મુખ્યમંત્રીના માધ્યમથી કરે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ટેકનોલોજી, ટ્વીટર અને સોશિયલ મીડિયા  આવકારદાયક છે પરંતુ ગુજરાતમાં ખેડૂત કે ગ્રામ્ય જનતા ટ્વીટર વાપરતી નથી અને મોટા ભાગના યુવાનો ટ્વીટર જાણે છે તેમને યોગ્ય રોજગારી નથી અને જેને રોજગારી છે તેને ફિક્સ પગાર છે  તેથી ડેટા પ્લાનનો ખર્ચ પણ પોસાય તેમ નથી. તેવા સંજોગોમાં ટ્વીટર ટાઉનહોલ એક તમાશો છે.

    બંધારણીય સિધ્ધાંત છે “સમાન કામ – સમાન વેતન” આમ છતાં ગુજરાતના યુવાનોને ફિક્સ પગાર અપાય છે. ગુજરાત હાઈકોર્ટ દ્રારા સ્પષ્ટ રીતે કહેવાયું છે કે ફિક્સ પગાર એ યુવાનોનું શોષણ છે. તેમને પુરતો પગાર આપવો જોઈએ અને સમાન કામ સમાન વેતન સિધ્ધાંત નું પાલન થવું જોઈએ. આ ચુકાદાનો અમલ કરવાના બદલે ગુજરાતની ભાજપ સરકારે સુપ્રીમકોર્ટે માં અપીલ કરીને ગુજરાતના યુવાનોનું શોષણ ચાલુ રાખેલ છે. શ્રી ગોહિલે સુપ્રીમમાંથી અપીલ પાછી ખેંચવા અને હાઇકોર્ટના ચુકાદાનું પાલન કરવા માંગણી કરી છે.

    ગુજરાતમાં ભાજપની સરકાર આઉટસોર્સિંગના નામે પણ યુવાનોનું શોષણ કરે છે. વચેટિયા એજન્સીઓ મલાઈ ખાય જાય છે અને ગુજરાતના યુવાનોને નજીવો પગાર મળે છે. આઉટસોર્સિંગના કારણે દલિત, આદિવાસી તથા બક્ષીપંચના યુવાનોને મહતમ નુકશાન થાય છે.

    ભાજપના હાલના વડાપ્રધાન ચૂંટણી દરમ્યાન કહેતા હતા કે, ગુજરાત પાસે સરપ્લસ (વધારાની) વીજળી છે અને પાકિસ્તાનને પણ આપી શકું તેમ છું તો પછી ગુજરાતના ખેડૂતોને દિવસે કેમ પુરતી વીજળી મળતી નથી? જો પાકિસ્તાનને આપી શકાય તેટલી વધારાની વીજળી છે તો ખેડૂતો ને ૨૪ કલાક વીજળી આપોને.

    સરકારી નોકરીઓમાં અનેક જગ્યાઓ ખાલી છે, ભરતી થોડી જ થાય છે અને તેમાં પણ લાખો રૂપિયા લેવાય છે.

    કચ્છને ૧ મિલિયન એકર ફીટ વધારાનું નર્મદાનું પાણી આપવાનું સ્વિકારેલ છે છતાં ૨૨ વર્ષથી સત્તામાં રહેલી ભાજપની સરકારે કચ્છ માટે સહેજ કામ કેમ નથી કર્યું? કચ્છને અન્યાય શા માટે? સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમ તથા ૮૭ નદીઓ જુન ૨૦૧૬માં નર્મદાથી જોડાઈ જશે તેવી  જાહેરાત હાલના વડાપ્રધાને ૨૦૧૨માં કરી હતી તો માત્ર ૩ જ ડેમમાં કેમ પાણી આવ્યું? આ રીતે કામ થાય તો સૌરાષ્ટ્રના ડેમો પચાસ વર્ષે પણ ન જોડાય.

    ભાવનગરની માલેશ્રી નદી જેવી અનેક નદીઓમાંથી નર્મદાના પાણીની લાઈન નીકળે છે તો તેના વાલ્વ ખોલીને નદીઓ અને ચેકડેમોમાં કેમ પાણી નથી ભરવામાં આવતું?

    દલિત, જમીન વિહોણા તથા ગરીબ ને મળતી સાંથણીની ખેતી માટેની જમીન ભાજપ સરકારે કેમ બંધ કરી છે?

    શહેરોમાં મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ કોંગ્રેસ સરકાર મફત કે નજીવી ફીમાં આપતી તો હવે શિક્ષણ મોંઘુદાટ કેમ?

    ગુજરાતમાં વીજળી, પેટ્રોલ, ડીઝલ સૌથી મોંઘુ અને વેટનો દર પણ દેશમાં સૌથી વધારે છે તેથી મધ્યમ વર્ગ મોંઘવારી થી પીસાય છે અને ભાજપ સત્તાની સાંઠમારીમાં મસ્ત છે.

    લોક પશ્નો લોકોની વચ્ચે જઈને સંભળાય તેના માટે નાટક ન કરાય. ગુજરાતના મુખ્યમંત્રીએ ટ્વીટર ઉપર #AskVijayRupani નું ટ્વીટર તમાશા કરેલ છે. ત્યારે ગુજરાતની જનતા વતી ગુજરાતના મુખ્યમંત્રીના ટ્વીટર તમાશાને કેટલાક પ્રશ્નો પૂછવાની ફરજ પડી છે તેમ શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવેલ છે.

    ———————————————————————————————————————————-

  • Press Note Eng Dt: 30/08/2016 Sauni Yojna

    Office of Shaktisinh Gohil

    National Spokesperson, AICC & MLA, Abdasa

     

    Press Note                                                                                            30/08/2016                            

     

     

     

    Come election time, Narendra Modi is out with his much publicized Narmada water in Gujarat dams and river linkage scheme. The same is happening today when he is in Gujarat for “Sauni Yojana”.  “Sauni Yojana” is not a scheme for all but it is a corruption scheme of BJP to mislead voters. Whenever elections approach Narendra Modi promises to fill all dams of Gujarat with Narmada water and river linkages. But after polls it remains a promise,national spokesperson of Congress and its MLA Shaktisinh Gohil said.

    He said that BJP has lost its base in Gujarat and keeping 2017 polls in mind Prime Minister Narendra Modi is coming to Rajkot district for a drama to fill 115 dams of Saurasthra with Narmada water. Gohil gave a chronological evidence of series of lies and misleading statements Modi has been making since 2002.

    Fifteen years back Modi had declared that there would be  three million acre feet water surplus in Narmada dam of which one million acre feet would be given to Saurasthra, one million acre feet water to North Gujarat and one million acre feet water to dams in Kutch and water linkages. But even after 15 years of BJP rule there is no progress in this. Though no permission was required nor completion of work of gates of Narmada was needed , the work is still incomplete and announcements are made only during polls.

    Whenever there are polls Modi stages drama of announcements of Narmada water in dams and river linkage. First of all before 2002 polls Modi announced that there will be Narmada water in dams and river linkage. But no work was done on it in five years and before 2007 polls on September 8 he had a big show of Mahasangam at Siddhpur to bring Narmada water in Siddhpur. He announced that Narmada water will flow in the river round the year and garnered votes on this false promise.

    On September 8 water was released by Modi in river in Siddhpur from Narmada pipeline and people were brought in 2000 buses for a big rally there. But after that day no water from Narmada came in river.  Later people realized that they were fooled as the river was filled with water from pipeline which was supplied water from tankers. Even today the river is completely dry and does not have even a drop of Naramda.

    As 2012 elections approached Modi on 25 September 2012 announced “Sauni Yojana” in Saurasthra and on anniversary of Pandit Deendayal Upadhaya a huge gathering was organized. Here  Modi announced that all the 115 dams of Saurasthra and all small and big 87 rivers would be inter linked with Narmada. Modi had announced that Saurasthra would be divided in four link zones and all 115 dams would be inter linked and get water from Narmada canal by gravity.

    He had also announced that tender for this would be issued in June 2013 and this massive work would be completed just in three years and in June 2016 through four links of Saurashtra 115 dams would overflow with Narmada water. These announcements and copy of Modi’s speech is still available on Narendra Modi’s website http://www.narendramodi.in/gu/cm-launches-saurashtra-narmada-avtaran-irrigation-sauni-yojana-for-saurashtra-4780 . By this all 115 dams should have been linked by 2016, but still there is no linkage of even five dams. Again when 2014 Lok Sabha elections were approaching Modi on May 5, 2013, in Devda village of Gondal taluka in Saurashtra, made false promise that work on all 115 dams under SAUNI scheme would be completed soon.  This was announced in a huge public gathering on banks of Bhabhar River in Devda. Because 2014 polls were near Modi declared that “Sauni Yojana” would be completed on time. It is a fact that   “Sauni Yojana” is just a false promise of BJP made only during polls. Whatever little work that has been done in “Sauni Yojana” is of huge corruption in pipelines. There is no transparency in tenders for work of pipelines and pipelines are of inferior quality. Due to this corruption negligible work has been done as compared to the expenditure.

     

    When Modi has come once again for melodrama in the name of “Sauni Yojana” he should give answers to people of Gujarat on following questions.

     

    1. According to Modi all the 115 dams were to be linked by June 2016 but till the date even 3% dams have not been linked.
    2. Claims have been made that designs of Narmada canals were perfect to withstand pressure. Why are there frequent breaches in canals?
    3. Why Centre is not giving permission to close gates of Narmada dams?
    4. Why the work on providing one million acre feet water to Kutch has not moved even an inch?
    5. During elections work plans and announcements are made about “Sauni Yojana”. Why no progress after that?
    6. Why people are made to face hardship as ST buses are diverted for poll meetings?
    7. Why public money is used for organizing huge gatherings for political gains?
    8. BJP is in power in Gujarat for 22 years and Modi ruled for 13 years. Why work on 48,000 kms of Narmada pipeline is still incomplete?

    ————————————————————————————————————–

    Click here to view/download press note

     

  • Press Note Guj Dt: 30/08/2016 Sauni Yojana

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

     

    અખબારી યાદી                                                                               તા. ૩૦/૦૮/૨૦૧૬

    ‘સૌની યોજના’ એ સહુની નથી પરંતુ ભાજપની મતદારોને ગુમરાહ કરવા માટે નાટકની અને ભ્રષ્ટ્રાચારની છે. જ્યારે જયારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે નર્મદાના નીરથી ગુજરાતના ડેમો ભરી દેવાની, નદીઓના લિન્કેજ કરી દેવાની જાહેરાતો નરેન્દ્ર મોદી કરે છે. પરંતુ ચુંટણી પૂર્ણ થયે વાયદાઓ માત્ર વાયદાઓ જ રહે છે.

    ગુજરાતમાં ભાજપે જનઆધાર ગુમાવી દીધો છે માટે ૨૦૧૭ની ચુંટણી ધ્યાને રાખીને વડાપ્રધાન મોદી ગુજરાતના રાજકોટ જીલ્લા ખાતે આજે ફરી એક વખત સૌની યોજના દ્રારા નર્મદાના નીરથી સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમો ભરાશે તેવું નાટક કરવા માટે ગુજરાત આવ્યા છે તેમ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.

    પંદર વર્ષ પહેલા નર્મદાનું ૩ મીલીયન એકર ફીટ વધારનું પાણી ઉપલબ્ધ છે તેમાંથી એક મીલીયન એકર ફીટ સૌરાષ્ટ્ર, એક મીલીયન એકર ફીટ ઉત્તર ગુજરાત અને એક મીલીયન એકર ફીટ કચ્છના ડેમો તથા નદીઓના લિન્કેજ માટે આપવાની જાહેરાત થઈ હતી. સતત પંદર વર્ષ ભાજપની સરકાર રહી અને આ કામ માટે કોઈની પણ મંજુરી કે ડેમના દરવાજા બંધ કરવાની જરૂર ન હતી છતાં આ કામ પૂર્ણ થયું નથી અને માત્ર ચુંટણી સમયે જાહેરાતો જ થાય છે.

    જયારે જયારે ચુંટણી આવે છે ત્યારે નર્મદાના પાણીથી ડેમો અને નદીઓનું લિન્કેજનું નાટક નરેન્દ્ર મોદી કરે છે. સૌથી પહેલા શ્રી મોદીએ ૨૦૦૨ની ચુંટણી પહેલા નર્મદાના પાણીથી નદીઓ અને ડેમોના લિન્કેજની વાતો કરી હતી. ત્યાર બાદ પાંચ વર્ષ સુધી આ કામ ન કર્યું અને ૨૦૦૭ની ચુંટણી પહેલા ૮ સપ્ટેમ્બર, ના રોજ સિધ્ધપુર ખાતે નર્મદાનું પાણી સિદ્ધપુરની નદીમાં વહેવડાવવાનું અને મહાસંગમનું મોટું નાટક કર્યું હતું. સિધ્ધપુરની નદીમાં નર્મદાના નીર બારે માસ વહેતા રહેશે અને આ મહાસંગમ છે તેમ કહીને ૨૦૦૭ની ચુંટણી જીતવા નાટક કર્યું હતું. ૮ સપ્ટેમ્બરના દિવસે નર્મદાની પાઈપલાઈનમાંથી સિધ્ધપુરની નદીમાં મોદીના હસ્તે પાણી છોડવામાં આવ્યું અને ૨૦૦૦ બસો ભરીને વિશાળ સંમેલન યોજવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ક્યારેય પણ નર્મદાની પાઈપલાઈન માંથી  સિધ્ધપુરની નદીમાં પાણી આવ્યું નહી અને પછી લોકોને ખબર પડી કે મોદીના આ કાર્યક્રમ માટે ટેન્કરોથી પાઈપલાઈનમાં પાણી ભર્યું હતું અને સિધ્ધપુરની નદીમાં છોડવામાં આવ્યું હતું. આજે પણ સિધ્ધપુરની નદી ખાલીખમ રહે છે અને નર્મદાનું ટીપું પાણી પણ પ્રાપ્ત થતું નથી.ત્યાર બાદ ૨૦૧૨ની ચુંટણી નજીક આવી એટલે મોદીએ ૨૫ સપ્ટેમ્બર,૨૦૧૨ના રોજ રાજકોટ ખાતે સૌની યોજનાની જાહેરાત કરી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે રાજકોટમાં મોટું સંમેલન સૌની યોજના માટે મોદીએ યોજ્યું હતું. આ સમયે મોદી એ જાહેરાત કરી કે સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમો અને સૌરાષ્ટ્ર ની નાની મોટી તમામ ૮૭ નદીઓનું નર્મદા સાથે આંતર જોડાણ કરી દેવામાં આવશે. શ્રી મોદીએ જાહેરાત કરી કે સૌરાષ્ટ્રને ચાર લીન્ક ઝોનમાં વહેચીને ગ્રેવિટીથી સૌરાષ્ટ્રને નર્મદા કેનાલમાંથી જળસિંચન દ્રારા ૧૧૫ ડેમોનું જોડાણ થઈ જશે. આ ચારેય ઝોનના કામોના ટેન્ડર જુન ૨૦૧૩માં બહાર પાડી દેવામાં આવશે અને આ ભગીરથ કામ માત્ર ત્રણ જ વર્ષમાં જુન ૨૦૧૬માં પૂરું કરીને સૌરાષ્ટ્રની ચાર લીન્ક દ્રારા ૧૧૫ ડેમોમાં નર્મદાનું એક મીલીયન એકર ફીટ પાણી છલકાઈ જશે. મોદીની આ જાહેરાતો અને ભાષણની નક્ક્લ આજે પણ નરેન્દ્ર મોદી ની વેબસાઈટ http://www.narendramodi.in/gu/cm-launches-saurashtra-narmada-avtaran-irrigation-sauni-yojana-for-saurashtra-4780  પર ઉપલબ્ધ છે. શ્રી મોદીએ જુન ૨૦૧૩માં જાહેરાત કરી હતી કે, ત્રણ જ વર્ષમાં ૧૧૫ ડેમોનું લિન્કેજ થઈ થશે તો પછી ત્રણ વર્ષ જુન ૨૦૧૬માં પૂર્ણ થયા તેમ છતાં પાંચ ડેમોમાં પણ પુરતું લિન્કેજ કેમ નથી?

    ફરી લોકસભાની ચૂંટણી ૨૦૧૪માં આવતી હતી ત્યારે શ્રી મોદીએ ૫ મે, ૨૦૧૩ના રોજ રાજકોટ જીલ્લાના જ ગોંડલ તાલુકાના દેવડા ગામ ખાતે સૌની યોજનાથી સમગ્ર સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમોનું કામ ટુંક સમયમાં પૂર્ણ થઈ જશે તેવી જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ ગોંડલ નજીકના દેવડા ગામે ભાદર નદીના પટમાં વિશાળ જનસભાની હાજરીમાં યોજવામાં આવ્યો હતો અને સૌની યોજના ગણતરીના સમયમાં જ પૂર્ણ થઈ જશે તેવી જાહેરાત મોદીએ કરી હતી કારણકે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ આવી રહી હતી. આમ હકીકત એ છે કે સૌની યોજના એ માત્રને માત્ર ચૂંટણી સમયે ભાજપ દ્રારા કરવામાં આવતું   નાટક છે. સૌની યોજનામાં જે થોડું ઘણું કામ થયું છે તેમાં પાઈપલાઈનમાં ખુબ મોટો ભ્રષ્ટાચાર થયો છે. પાઈપલાઈનોના કામ માટે પારદર્શક રીતે ટેન્ડરો અપાયા નથી અને પાઈપલાઈનની ક્વોલિટી પણ જાણવવામાં આવી નથી. આ ભ્રષ્ટ્રાચારના કારણે જ અંદાજો મુજબ થયેલા ખર્ચની સામે ખરેખર કામ માત્ર નહિવત જ થયું છે.

    શ્રી મોદી સૌની યોજનાના નામે ફરી એક વખત નાટક કરવા આવ્યા છે ત્યારે નીચેના પ્રશ્નોનો જવાબ ગુજરાતની જનતાને આપે.

    1. સૌની યોજના મુજબ જુન ૨૦૧૬ના દિવસે ૧૧૫ ડેમોમાં લિન્કેજ થઈ જશે તેવી જાહેરાત મોદીએ કર્યા છતાં માત્ર ૩% ડેમો પણ હજી કેમ પૂર્ણ થયા નથી?
    2. નર્મદાની કેનાલો વર્ષો સુધી તુટે નહી તેવી ડીઝાઇનો હોવા છતાં નર્મદાની કેનાલો કેમ વારંવાર તુટે છે?
    3. નર્મદાના દરવાજા બંધ કરવાની કેન્દ્ર સરકારે કેમ મંજુરી આપી નથી?
    4. કચ્છને એક મીલીયન એકર ફીટ વધારાનું પાણી આપવાનું કામ શા માટે એક ઇંચ પણ થયું નથી?
    5. ચૂંટણી આવે ત્યારે જ સૌની યોજનાનો કાર્યક્રમ અને જાહેરાતો થયા બાદ શા માટે કામ થતું નથી?
    6. ચૂંટણીલક્ષી સભાઓ યોજવા માટે એસ.ટી. નિગમની બસો ખેચી લઈને જનતાને હાડમારી શા માટે?
    7. રાજકીય લાભ માટે સૌની યોજનાના વિશાળ સંમેલનો પાછળ પ્રજાની તિજોરીનો ખર્ચ શા માટે?
    8. ૨૨ વર્ષ ભાજપ ગુજરાતમાં સત્તા પર રહ્યું અને ૧૩ વર્ષ સુધી મોદી સત્તામાં રહ્યા છતાં ૪૮ હજાર કિલોમીટરની નર્મદાની કેનાલનું કામ બાકી શા માટે?

    ——————————————————————————————————

    Click here to view/download press note.

  • Press Note Hindi Dt: 09/08/2016 Exposed double standards of Modi on the issue of atrocities on dalits

    Click here to view/download press note

    शक्तिसिंहजी गोहिल का कार्यालय,

    राष्ट्रीय प्रवक्ता, .आई.सी.सी., और विधायक, अबडासा

     

    प्रेसनोट                                                                                                 ०९ ऑगस्ट ,२०१६

    जिस तरह हाथी के खाने के और दिखाने के दांत अलग हैं ठीक उसी तरह नरेन्द्र मोदी का भी है। जब अपनी व्यक्तिगत प्रतिभा या वोटों के लिए जरूरत हो तब वे अपनी विचारधारा कर्तव्य या नीतियों के खिलाफ झूठी बयानबाजी करते हैं. जब मोदी गुजरात के मुख्यमंत्री थे और गृहविभाग भी उन्हीं के पास था तब सुरेन्द्रनगर जिले के थानगढ़ गांव में तीन दलितों की पुलिस ने गोली माकर हत्या कर दी। उस समय मोदी ने पुलिस को ऐसा क्यों नहीं कहा कि, ‘दलित भाइयों को नहीं मुझे गोली मारो’?

    पुलिस की गोलीबारी में थानगढ़ के दलितों की मौत के बाद अनेक नेताओं ने दुःखी परिवार और उनके गांव का दौरा कर हालात का जायजा लिया। परन्तु मोदी थानगढ़ के दलितों के दुःख में भाग लेने या उन्हें सांत्वना देने के लिए कभी नहीं गये। जब दलितों को न्याय दिलाने के लिए कांग्रेस की ओर से दबाव बढ़ा तब मोदी ने थानगढ़ की घटना के लिए जांच आयोग गठित किया। इस जांच आयोग ने अपनी रिपोर्ट दे दी। इसे काफी समय हो गया, परन्तु मोदी ने जांच आयोग की रिपोर्ट विधानसभा में पेश नहीं होने दी। मोदी के शासन में थानगढ़ के दलितों को अभी तक न्याय नहीं मिला।

    कांग्रेस के राष्ट्रीय प्रवक्ता शक्तिसिंह गोहिल ने कहा कि प्रधानमंत्री की जिम्मेदारी वाली कुर्सी पर बैठे मोदी के पास से जनता ‘मगर के आंसू’ नहीं ठोस परिणाम की आशा रखती है। दलितों पर होनेवाले अत्याचार और उन मामलों की समीक्षा के लिए मुख्यमंत्री की अध्यक्षता में राज्यस्तरीय समिति का गठन कानूनी प्रावधानों के अनुसार हुआ है। कानून के अनुसार मुख्यमंत्रियों को इस समिति की बैठक प्रति छह महीने में आयोजित करना अनिवार्य है। कांग्रेस की सतत मांग के बाद भी श्री मोदी जब गुजरात के मुख्यमंत्री थे तब इस समिति की बैठक 2007 से 2012 के दौरान केवल एक बार ही आयोजित की गयी। इसी से साबित हो जाता है कि भाजपा और मोदी की मानसिकता ही दलित विरोधी है।

    यदि गुजरात में जिलावार देखा जाये तो भाजपा के शासन में एट्रोसिटी एक्ट के तहत दर्ज मामलों में 91 से 97 प्रतिशत अभियुक्त निर्दोष बरी हो गये हैं, क्योंकि भाजपा की सरकार दलितों को न्याय दिलाने में गंभीर नहीं है। निर्दोष बरी हुए मामलों में अभियुक्तों के खिलाफ अपील मोदी के गुजरात के शासन के दौरान नहीं हुई। भूतकाल में दलितों और जमीन वंचित श्रमिकों को खेती के लिए जमीन दी जाती थी। परन्तु मोदी जब गुजरात के मुख्यमंत्री बने तब से दलितों को जमीन आवंटित करना भी बंद हो गया। मोदी के गुजरात के शासन में विधानसभा मे प्रश्न के उत्तर में स्वीकृत किया गया था कि राज्य के आठ जिलों के अनेक मंदिरों में दलितों को प्रवेश नहीं है।  तारीख 01-05-2013 को थानगढ़ में दलितों पर अत्याचार हुआ। उसका रिपोर्ट तैयार है। तथा सेप्ट का छुआछूत की रिपोर्ट भी तैयार होने के बाद भाजपा सरकार इन्हें विधानसभा में पेश नहीं करती।

    मोदी के गुजरात के शासनकाल के दौरान 2010 से 2014 के पांच वर्ष में गुजरात में एट्रोसिटी के 9526 मामले दर्ज हुए थे। उनमें से केवल 29  मामलों में ही सजा हुई। इनमें 1135 मामलों में अपराधी निर्दोष रिहा हो गये। अभी 8360  मामले लंबित हैं। केवल 2.97  प्रतिशत मामलों में सजा हुई। राष्ट्रीय कक्षा  पर एट्रोसिटी के मामलों में सजा प्राप्त मामलों की दर 22 प्रतिशत है, जब गुजरात में सिर्फ 2.97 प्रतिशत है।    यह भाजपा की दलित विरोधी मानसिकता के कारण है।

    ऊना कांड के संदर्भ में उन्होने कहा कि यह सभी को मालुम है कि दलित गाय की हत्या नहीं करते। परन्तु भाजपा के व्हीप टी राजा ने यह आक्षेप लगाया कि ऊना में दलितों ने गायें मारी थी। भाजपा नेता ने दलितों को विभत्स गालियां भी दी। पर भाजपा ने टी राजा पर कोई कार्यवाही नहीं की। हाल ही में टी राजा मोदी की आवभगत में चेन्नई हवाई अड्डे पर थे ।

    ————————————————————————————————

     

  • Press Note Eng Dt: 09/08/2016 Exposed double standards of Modi on the issue of atrocities on dalits

    Click here to view/download press note.

    Office of Shaktisinh Gohil

    National Spokesperson, AICC & MLA, Abdasa

     

    Press Note                                                                                    09/08/2016

               National spokesperson and Congress MLA Shaktisinh Gohil exposed double standards of Prime Minister on the issue of atrocities on dalits saying that he preached one thing while practiced another. Referring to the recent statement of PM that people should kill him instead of dalits, Gohil reminded him of Thangadh incident in which three dalits were killed in police firing in Gujarat.

              Gohil said that at that time Modi was Chief Minister of Gujarat holding charge of Home department. But he did not ask police to kill him instead of dalits, Gohil said. Many leaders visited Thangadh to share victims sorrow, but Modi did not utter even a single word. Later, Gohil said, Modi ordered a judicial probe under pressure from Congress. The commission submitted its report long back but Modi has not allowed the report to be tabled in the Assembly till the date. Dalits of Thangadh have not got justice.

              People want justice from a person holding important post of Prime Minister and not crocodile’s tears. He pointed out that there was a provision of a committee under the leadership of Chief Minister for the review of cases of atrocity on Dalits. Leader of Opposition and some MLAs are members of this committee. During 2007-12, when Modi was Chief Minister of Gujarat, this committee had met only once, he said. It should meet once in six months. It shows anti dalit mind set of BJP and Modi, Gohil said.

              He pointed out that a district- wise study of atrocity cases revealed that in 91 to 97 per cent cases accused were acquitted which showed that BJP was not serious in getting justice to dalits. It did not go for appeal in these cases. Poor dalits and landless labourers were given land earlier, but no land was given after Modi coming to power in Gujarat. In reply to a question in the Assembly government has accepted that in many temples in 8 districts dalits are not allowed to enter.

              The report on atrocity on dalits in Thangadh on 1/5/2013 and CEPT report on untouchability are ready but BJP government in not tabling them in Assembly. Giving another example of anti dalit psyche of BJP, he said that in five years, 2010 to 2014, there were 9526 cases of atrocity were registered. However, there is conviction only in 29 cases, in 1135 accused have been acquitted while 8360 cases are pending. Thus conviction rate of 2.97 percent only. There is a wide gap between the national average of conviction in atrocity cases, which is 22 percent, and the conviction rate in Gujarat, which is 2.97 percent.

              Dalits never kill a cow is a known fact. Despite this referring to Una incident BJP whip T Raja had said that dalits were killing cow in Una and showered filthy abuses on them. BJP did not take any action against T Raja. On the contrary, he was on the airport to receive Modi when he went to Telangana recently. This is an example of contrast of Modi’s preaching and practice, he said.

    ————————————————————————————————————–

     

     

  • Press Note Guj Dt: 09/08/2016 Exposed double standards of Modi on the issue of atrocities on dalits

    Click here to view/download press note.

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારી યાદી                                                                                             તા. ૦૯/૦૮/૨૦૧૬  

     

    મોદીની માનસિકતા પ્રથમથી જ દલિત વિરોધી રહી છે.  જ્યારે પોતાની વ્યક્તિગત પ્રતિભા કે મતો માટે જરૂરીયાત ઉભી થાય ત્યારે તેઓ પોતાની વિચારધારા, કર્તવ્યો કે નીતિ થી વિરુદ્ધ માત્ર જુઠાણા ભર્યા નિવેદનો કરે છે. દલિતોને ગોળી નહી મારતા એવા મોદીના નિવેદન સામે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે,  જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ગૃહ વિભાગ પણ તેમની પાસે હતો ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ ગામના ત્રણ દલિતોને પોલીસે ગોળી ધરબી દીધી ત્યારે મોદીએ પોલીસને એમ શા માટે ન કહ્યું કે દલિત ભાઈઓને નહિ પણ મને ગોળી મારો? થાનગઢના દલિતો પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામ્યા પછી મોદી થાનગઢના દલિતોના દુઃખમાં ભાગ લેવા કે તેમને સાંત્વના આપવા ક્યારેય પણ ગયા ન હતા. જ્યારે દલિતોને ન્યાય માટે કોંગ્રેસ પક્ષ તરફથી ખુબ દબાણ ઉભું થયું ત્યારે થાનગઢના બનાવની તપાસનું પંચ મોદીએ બનાવેલ. આ પંચે પોતાનો રીપોર્ટ આપી દીધો તેને ખુબ લાંબો સમય થઇ ગયો પરંતુ પંચનો અહેવાલ મોદીએ વિધાન સભામાં હજુ સુધી રજુ કરવા દીધો નથી. થાનગઢના દલિતોને મોદીના શાશનમાં હજુ સુધી ન્યાય મળ્યો નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે વડાપ્રધાનની જવાબદાર ખુરશી ઉપર બેઠેલા મોદી પાસેથી મગરના આંસુ નહિ… નક્કર કર્તવ્યની અપેક્ષા જનતા રાખે છે”. દલિતો પર થતા અત્યાચારો અને તેના કેસોની સમીક્ષા માટેની રાજયકક્ષાની સમિતિ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કાયદાની જોગવાઈ મુજબની છે. કાયદા મુજબ જ આ સમિતિની બેઠક મુખ્યમંત્રીએ દર ૬ મહીને બોલાવવાની ફરજીયાત હોય છે. કોંગ્રેસની સતત માંગણી છતાં શ્રી મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ સમિતિની બેઠક વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૨ દરમ્યાન માત્ર એકજ વખત બોલાવવામાં આવી હતી. આજ દર્શાવે છે કે ભાજપની અને મોદીની માનસિકતા જ દલિત વિરોધી છે.

    ગુજરાતમાં જીલ્લા વાઈઝ જોઈએ તો ભાજપના શાશનમાં એટ્રોસિટી એક્ટ નીચેના કેસોમાં ૯૧% થી ૯૭% કેસોમાં તહોમતદારો નિર્દોષ છુટી ગયા છે કારણ કે ભાજપની સરકાર દલિતોને ન્યાય મળે તે માટે ગંભીર નથી. નિર્દોષ છુટેલા કેસોના તહોમતદારોની સામે અપીલ સુધ્ધા મોદીના ગુજરાતના કાર્યકાળમાં થતી ન હતી. ગરીબ દલિતો અને જમીન વિહોણા શ્રમિકોને ખેતી માટે સાંથણીની જમીન ભૂતકાળમાં આપવામાં આવતી હતી પરંતુ મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન થયા બાદ દલિતોને સાંથણીની જમીન આપવાનું જ બંધ કરી દેવામાં આવેલ છે.

    તા. ૦૧.૦૫.૨૦૧૩ ના રોજ થાનગઢમાં દલિતો ઉપર અત્યાચાર થયો જેનો અહેવાલ તૈયાર છે તેમજ સેપ્ટનો આભડછેટનો રીપોર્ટ તૈયાર હોવા છતાં મોદી અને ભાજપની સરકારે આ અહેવાલો વિધાનસભામાં રજુ કરવા દીધા નથી. મોદીની વાણી અને વર્તન વચ્ચે કોઈ સામ્યતા નથી

    મોદીના ગુજરાતના શાશનકાળ દરમ્યાન વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૪ ના પાંચ વર્ષમાં ગુજરાતમાં એટ્રોસિટીના ૯૫૨૬ કેસ નોંધાયા હતા તે પૈકી માત્ર ૨૯ કેસોમાં જ સજા થઇ છે, ૧૧૩૫ કેસોમાં ગુન્હેગારો નિર્દોષ છુટી ગયા છે. જ્યારે ૮૩૬૦ કેસ પેન્ડીંગ છે. માત્ર ૨.૯૭  જ ટકા કેસમાં સજા થઇ છે. રાષ્ટ્રીય કક્ષાએ એટ્રોસિટીના કેસોમાં સજા પામનાર કેસોનો દર ૨૨ ટકા છે. જયારે ગુજરાતમાં માત્ર ૨.૯૭ ટકા છે. તે ભાજપની દલિત વિરોધી માનસિકતાના કારણે છે.

    દલિત ક્યારેય પણ જીવતી ગયાને કાપતા નથી તે હકીકત હોવા છતાં ભાજપના દંડક ટી.રાજાએ ઉનામાં દલિતો જીવતી ગાયોને કાપતા હતા તેમ કહેલું અને દલિતો માટે બેફામ ગાળી ગલોચ કરી હતી. આ ટી.રાજા સામે ભાજપે કોઈ પગલા લીધેલા નથી. પરંતુ જયારે મોદી તેલંગાણા ગયા ત્યારે એરપોર્ટ ઉપર દલિતોનું અપમાન કરનાર ટી.રાજા હાજર હોવાનું મીડીયાએ નોંધેલ.

    ——————————————————————————————————

     

     

  • Press Note Eng DT: 20/07/2016

    Click here to view/download press note.

    Office of Shaktisinh Gohil

    National Spokesperson, AICC & MLA, Abdasa

     

    Press Note                                                                                         20/07/2016

     

    National spokesperson of Congress and MLA from Abdasa, Shaktisinh Gohil today said that the incident of atrocity on dalits in Una exposed negligent and insensitive approach of BJP government of Gujarat. On hearing that Congress Vice President Rahul Gandhi was to visit the affected family, Chief Minister eushed to Una, nine days after the incident, he said.

    Referring to the much publicized decision of the Gujarat government to have special court and special PP for this case, he said that this provision was made by Congress. BJP government was lax in implementing laws relating to dalits.

    He pointed out that there is a provision of a committee under the leadership of Chief Minister for the review of cases of atrocity on Dalits. Leader of Opposition and some MLAs are members of this committee. During 2007-12, when Modi was Chief Minister of Gujarat, this committee had met only once, he said. Prime Minister who is always active on tweet, has no tweet for dalit victims, Gohil said.

    Incident of atrocity on dalits is a shocking and shameful incident for people of Gujarat. Gohil appealed to people to maintain peace and harmony and to protest in Gandhian way. Self immolation by dalits shows the extreme pain of dalits. He appealed to dalit youth not to resort to such extreme steps. The pain is not of dalits alone but the entire society.

    ————————————————————————————————————–

     

  • પ્રેસ નોટ ૨૦/૦૭/૨૦૧૬

    Click here to view/download press note

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારી યાદી                                                           તા. ૨૦/૦૭/૨૦૧૬

    તા. ૧૧/૦૭/૨૦૧૬ ના રોજ દલિત યુવાનો ઉપર ઉના તાલુકમાં અત્યાચાર થયો અને તેના નવ દિવસ સુધી આ દલિતોના પરિવારોની મુલાકાત લેવાનો સમય ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને ન મળ્યો. જેવી કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીજીની મુલાકાત દલિત પરિવારો સાથેની નક્કિ થઈ કે તુરંત જ ગુજરાતના મુખ્યમંત્રીને દલિત પરિવારોની મુલાકાત લેવાનું સુજ્યું. કેન્દ્રની કોંગ્રેસની સરકારે દલિતો પર અત્યાચાર થાય ત્યારે સ્પેશિયલ કોર્ટ અને સ્પેશિયલ પી.પી. માટેની કાયદામાં જોગવાઈ કરી હતી. આ કાયદાની અમલીકરણમાં કચાશ ભાજપની સરકારે રાખી છે. ગુજરાતમાં દલિતો પર થતા અત્યાચાર સામે કાનુની કાર્યવાહીમાં સદંતર બેદરકારી ભાજપની સરકારે રાખી છે. દલિતો ઉપર થતા અત્યાચારોના કેસોની સમીક્ષા માટેની રાજય કક્ષાની કમિટીમાં મુખ્યમંત્રી અધ્યક્ષ હોય છે અને વિરોધપક્ષના નેતા સહિત થોડા ધારાસભ્યશ્રીઓ સભ્ય હોય છે. આ કમિટીની મીટીંગ દર ૩ મહીને મળવી જ જોઈએ પરંતુ ૨૦૦૭ થઈ ૨૦૧૨ સુધીના પાંચ વર્ષના હાલના વડાપ્રધાનશ્રીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં માત્ર એક જ મીટીંગ મળી હતી જે દર્શાવે છે કે ભાજપની દલિતો પ્રત્યે કેવી નીતિ છે. વડાપ્રધાનશ્રીનું ટ્વીટર સતત ટ્વીટ કરતું રહે છે પરંતુ ગુજરાતના દલિતો પર થયેલ અત્યાચાર માટે સંવેદના સુધ્ધા વડાપ્રધાનશ્રીએ વ્યક્ત કરી નથી.

    ઉના તાલુકાના સમઢીયાળા ગામના દલિત યુવાનો પર થયેલો અત્યાચાર એ આઘાતજનક છે અને તમામ ગુજરાતીઓ માટે શરમજનક ઘટના છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે રાજ્યમાં આ અતિ ગંભીર અને દુઃખદ બનેલી ઘટનાના સમયે શાંતિ અને એખલાસ જાળવી રાખવા તથા વિરોધ ગાંધી ચિંધ્યા રાહે જ દર્શાવવા અનુરોધ કર્યો છે. રાજ્યના દલિત યુવાનો એ ઝેર પીવાનું અંતિમ પગલું ભર્યું તે દર્શાવે છે કે દલિતો પરના અત્યાચારની પીડાની પરાકાષ્ઠા છે. શ્રી ગોહિલે રાજ્યના દલિત યુવાનોને ખાસ અનુરોધ કર્યો છે કે આત્મવિલોપન જેવા અંતિમ પગલાં ભરવાનું કોઈ વિચારે નહી. આ પીડા માત્ર દલિતો નહી પરંતુ સભ્ય સમાજના સૌ નાગરીકોની છે.

    ——————————————————————————————————