Category: Press Release

  • Press Note Eng Dt:-16/09/2017 Narmada Yojana

    Click here to view/download press note.

    Office of Shaktisinh Gohil

    National Spokesperson, AICC & MLA, Abdasa

     PRESS RELEASE                                                                                      16th September, 2017

     

              Narmada is lifeline of Gujarat. Congress did maximum work in seven years of its rule right from the foundations of the dam to main canal. Even after 22 years of BJP in power in Gujarat, Narmada water goes to the sea and BJP is making show of Narmada at public expense. Stating this national spokesperson of Congress Shaktisinh Gohil has asked questions to the Prime Minister with a request that he should reply to the questions of public importance.

     Question 1:- Why BJP has not done canal works its being in power in Gujarat for long  22 years? There was no need for any kind of permission for these works.

     Question 2:- Planning Commission and CAG had clearly said that there should be    vertical integration approach in the canal work. But this has not been done. As a result farmers see water in canal but it does not reach their farms. Today, water reaches only 3 lakh hectares out of the planned irrigation of 19 lakh hectares. Will the BJP government responsible for this apologize for this?

     Question 3:- There was no need for the permission for canal work. Despite this why   only 18.803 km of canal was constructed in the 22 year of BJP rule against planned length of 90.389 kms? (Ref CAG report)

    Question 4:- Gujarat has share of 9MAF of water which is already available in the dam. But canal work has not been completed so people are not getting full share. Then what is the advantage of completing gate work? Gates will only help generate electricity. But in the electricity Gujarat has negligible share. Why not canal work first?

    Question 5:- Sardar Vallabhbhai Patel was President of Gujarat Congress for 25 years. He is a national celebrity. He was against show off at the cost of public money. So, why marketing of BJP at the expense of Sardar Sarovar resources? Why money from government treasury is used when it was announced that the statue of Sardar will be built from iron collected from people? Why the statue is built through Chinese resources?

    Question 6:- What action you have taken after the exposure of rampant corruption, mal administration and misuse of funds in Narmada Nigam? Why shielded corrupt?

    (Enclosed are the cases of corruption, mal administration and misuse of funds in Narmada Nigam)

     

     

     

    ——————————————————————————————————

     

  • Press Note Guj Dt: 16/09/2017 Narmada Yojana

    Click here to view/download press note.

     

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારીયાદી                                                                                          તા. ૧૬/૦૯/૨૦૧૭

              નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી છે. કોંગ્રેસ પક્ષની સરકારોએ માત્ર સાત વર્ષમાં  પાયાથી લઈને મુખ્ય કેનાલ સુધીના મહતમ કામો સમય મર્યાદામાં કર્યા હતા. ભાજપની સરકારની ૨૨ વર્ષની સત્તા પછી પણ નર્મદાનું પાણી દરિયામાં જાય છે અને ભાજપ પ્રજાના પૈસે તમાશા કરે છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાનશ્રીને પ્રશ્નો પૂછેલ છે અને તેનો જવાબ આપવા અનુરોધ કરેલ છે.

    પશ્ન:-૦૧  –   ભાજપની સરકારે ૨૨ વર્ષ સુધી સત્તા ભોગવ્યા છતાં કેનાલના કામો કે જેમાં કોઈની પણ મંજુરી જરૂરી ન હતી તે શા માટે ન કર્યા?

    પ્રશ્ન:-૦૨ –  આયોજન પંચ તથા કેગે સ્પષ્ટ કહ્યું હતું કે, કેનાલના કામોમાં વર્ટીકલ ઈન્ટીગ્રેશન (સમાંતર ઉભું) અભિગમથી કામ કરવું. આમ છતાં આ રીતે કામ ન કરવાથી કેનાલમાં પાણીનું                         દર્શન અને પ્રદર્શન થાય છે પરંતુ ખેતરમાં પાણી પહોંચતું નથી. જેથી ૧૯ લાખ હેક્ટર પિયતના બદલે માત્ર ૩ લાખ હેક્ટર જ પાણી પહોંચે છે. આ માટે જવાબદાર ભાજપ સરકાર                     ગુજરાતની જનતાની માફી માગશે?

    પ્રશ્ન:-૦૩ –   કેનાલ કામ માટે કોઈની પણ મંજુરીની જરૂર ન હતી છતાં ૯૦.૩૮૯ કી.મી. ની લંબાઈ સામે ૧૮.૮૦૩ કી.મી. ની કેનાલ ૨૨ વર્ષના ભાજપના શાસન પછી કેમ ?

                       (સંદર્ભ કેગનો અહેવાલ)

    પ્રશ્ન:-૦૪ –  ગુજરાતના હિસ્સાનું ૯ મિલિયન એકર ફીટ પૂરેપૂરું પાણી ડેમમાં ઉપલબ્ધ છે ત્યારે કેનાલનું કામ પૂરું કર્યા વગર દરવાજાથી શું ફાયદો? જે વીજળી ઉત્પન થશે તેમાં ગુજરાતનો                         હિસ્સો તો નહિવત છે. શા માટે કેનાલ પહેલા નહી?

    પ્રશ્ન:-૦૫ –   સરદાર વલ્લભભાઈ પટેલ ૨૫ વર્ષ સુધી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ હતા. રાષ્ટ્રીય વિભૂતિ છે. તેઓ પ્રજાના પૈસે વૈભવના વિરોધી હતા તો પછી સરદાર સરોવરના પૈસે ભાજપનું                           માર્કેટિંગ કેમ? સરદાર સાહેબનું સ્ટેચ્યુ લોખંડ ઉઘરાવીને કરીશું તેવી જાહેરાત પછી સરકારી તિજોરીમાંથી કરોડો કેમ? સરદાર સાહેબનું સ્ટેચ્યુ ચાઈનામાં કેમ?

    પ્રશ્ન:-૦૬ –  કેગના અહેવાલમાં નર્મદા નિગમમાં ચાલતા ભ્રષ્ટાચાર, ગેરવહીવટ તથા નાણાના દુરુપયોગના અનેક કિસ્સા ઉજાગર થયા પછી તમે શું કર્યુ ? કેમ ભ્રષ્ટાચારીને છાવર્યા?

                                      (આ સાથે નર્મદા નિગમના ભ્રષ્ટાચાર, ગેરવહીવટ તથા અનિયમિતતાના અહેવાલના અંશો શામેલ છે.)

     

                 ——————————————————————————————————————————–

     

  • Press Note Guj. Dt: 15.09.2017 નર્મદાના દરવાજાના નામે ભાજપનું ચુંટણી લક્ષી નાટક.

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારીયાદી                                                                   તા. ૧૫/૦૯/૨૦૧૭       

    • નર્મદા યોજનાની ૪૩૦૦૦ કી.મી.ની કેનાલનું કામ ન કર્યું હોવાથી ગુજરાતને ન કલ્પી શકાય તેવું નુકશાન.
    • નર્મદાના દરવાજાના નામે ભાજપનું ચુંટણી લક્ષી નાટક.
    • દરવાજા બંધ કાર્ય વગર ગુજરાતના હિસ્સાનું ૯ એકર મિલયન ફીટ પાણી ઉપલબ્ધ છે પરંતુ કેનાલના કામો ન કર્યા હોવાથી પાણી દરિયામાં જાય છે.
    • વીજળીના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો નહિવત છે.
    • ૧૯૬૧માં શીલાન્યાસ બાદ નર્મદા ડેમનું કામ ૧૯૮૭ સુધી ખોરંભે પડ્યું હતું કારણ કે પર્યાવરણની મંજુરી નહોતી મળતી.
    • ૧૯૮૭માં રાજીવ ગાંધીજીએ પર્યાવરણની મંજુરી આપી અને ૪૧૬૫.૯૧ હેકટર જંગલની જમીન છુટી કરી તેથી યોજના શક્ય બની.
    • કોંગ્રેસની સરકારોએ માત્ર સાત વર્ષમાં નર્મદા યોજનાના ડેમના અતિમુશ્કેલ કામો કરી આપ્યા હતા જ્યારે ભાજપની સરકાર ૨૨ વર્ષ પછી પણ કેનાલ નથી બનાવી શકી.
    • કોંગ્રેસની સરકારે માત્ર સાત વર્ષમાં ડેમનું માટી કામ ૧૦૦%, મુખ્ય કેનાલનું કામ ૯૦% અને ડેમના પાયાથી લઈને ફ્લુઈઝ ગેઇટ બંધ કરવાનું અતિમુશ્કેલ કામ પણ કરેલ.
    • નર્મદા કંટ્રોલ ઓથોરીટી કાયદાથી બનેલી સ્વતંત્ર છે. વડા પ્રધાનશ્રી તેમાં સભ્ય સુધ્ધા નથી. તેમ છતાં દરવાજાની મંજુરી વડા પ્રધાનએ આપી તે જુઠાણું છે.
    • મહારાષ્ટ્રની કોંગ્રેસની સરકારે વિસ્થાપિતો માટે જમીન આપી તેથી પુન:વસન શક્ય બન્યું અને દરવાજાની મંજુરી મળી.
    • અનેક ખેડૂતોની લાખો હેક્ટર જમીન નર્મદાના પિયત કમાન્ડ એરિયામાંથી ભાજપ સરકારે બાદ કરી નાખી.
    • કેનાલોનું કામ પૂર્ણ નહી કરી શકનાર ભાજપ સરકારને પ્રજાના પૈસે ચુંટણી લક્ષી તાયફા કરવાનો અધિકાર નથી.
    • નર્મદા રથ, સમારંભ તથા તાયફાનો સંપુર્ણ ખર્ચ ભાજપ ઉઠાવે.
    • આયોજન પંચ તથા કેગે કહ્યા છતાં (વોરીજેન્ટલ) સમાંતર રીતે કેનાલનું કામ ન કર્યું હોવાથી ખેડૂતોને પાણી મળતું નથી. દર સિઝનમાં ખેડૂતોને ૧૮૦૦ કરોડથી વધારેનું નુકશાન.

     નર્મદા યોજનાના દરવાજાના નામે ભાજપની સરકાર માત્ર નાટક કરે છે. નર્મદા યોજનામાંથી ગુજરાતના ભાગે આવનાર ૯ એકર મિલિયન ફીટ પાણી વર્ષોથી ઉપલબ્ધ છે. પરંતુ ભાજપ સરકારની ગુન્હાહિત બેદરકારીના કારણે ૪૩૦૦૦ કી.મી.ની નર્મદાની કેનાલ, માઈનોર, સબ માઈનોર તથા ફિલ્ડ ચેનલ બની નથી પરિણામે નર્મદાનું પાણી દરિયામાં જાય છે અને ગુજરાતના ખેડૂતોને નર્મદાનું પાણી મળતું નથી. દરવાજા બંધ કરવાથી જે વીજળી પેદા થશે તે તો પાડોશી રાજ્યોને આપવાની છે. ગુજરાતનો વીજળીનો હિસ્સો નહીવત છે. ગુજરાતને સાચો ફાયદો પાણીનો છે. કેનાલનાં કામો માટે કોઈની મંજુરીની જરૂર ન હોવા છતાં કેનાલના કામ ૨૨ વર્ષ સુધી કેમ પૂર્ણ ન કર્યા? ભાજપ તેનો જવાબ આપે સુપ્રીમ કોર્ટના હુકમ તથા જળવિવાદ ઘાસના કાયદાની જોગવાઈ મુજબની ટ્રીબ્યુનલ દ્વારા બનેલી તટસ્થ કમિટી નર્મદા કંટ્રોલ ઓથોરીટી બંધનું કામ આગળ વધારવા મંજુરી આપે છે. આ કમિટીમાં વડાપ્રધાન સભ્ય સુધ્ધા નથી. આમ છતાં નર્મદાના દરવાજા બંધ કરવાની મંજુરી વડાપ્રધાનશ્રીએ આપી તેવું જુઠ્ઠાણું ભાજપ ચલાવે છે. હકીકતમાં નર્મદાના દરવાજાની મંજુરી મળી તેનો યશ કોંગ્રેસને છે. વિસ્થાપિતો મધ્યપ્રદેશમાંથી તો જ ખસવા તૈયાર હતા કે જો તેમને મહારાષ્ટ્ર સરકાર જમીન આપે. ગુજરાત કોંગ્રેસના પ્રયત્નોનાં કારણે જે તે વખતના મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રીશ્રી પૃથ્વીરાજ ચૌહાણે વિસ્થાપિતોને મફત જમીન આપવા નિર્ણય કર્યો તેથી વિસ્થાપિતોનું સ્થળાંતર થઇ શક્યું અને NCA એ દરવાજા બંધ કરવાની મંજુરી આપી. નર્મદા કંટ્રોલ ઓથોરીટીની ૮૫ મી મીટીંગની મીનીટસમાં આ અંગેનો સ્પષ્ટ ઉલ્લેખ છે.

    નર્મદાનાં ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં આવેલ પાંચ ડેમો વીજળી પેદા કરે છે તેથી તેમને ફરજીયાત પાણી છોડવું પડે છે જે સરદાર સરોવર ડેમમાં આવે છે. જેથી દરવાજા બંધ ન થાય તો પણ ગુજરાતના હિસ્સાનું ૯ એકર મિલિયન ફીટ પાણી મળે જ છે. કેનાલના કામો ન થયા હોવાથી આ પાણી ખેડૂતોને મળવાના બદલે દરિયામાં જાય છે.

    પંડિત જવાહરલાલ નહેરુજીએ સરદાર સરોવર બંધનો શિલાન્યાસ તા: ૦૫.૦૪.૧૯૬૧નાં રોજ કરેલ પરંતુ પર્યાવરણની મંજુરી ન મળવાથી ૧૯૮૭ સુધી યોજના અટવાઈ પડેલી. કોન્ગ્રેસનાં વડાપ્રધાન શ્રી રાજીવગાંધીજીએ તા:૨૪.૦૬.૧૯૮૭ નાં રોજ પર્યાવરણની મંજુરી પત્ર ક્રમાંક: ૩/૮૭/૮૦ આઈ.એ.થી આપી અને તા:૦૮.૦૯.૧૯૮૭ના રોજ યોજના માટે ૪૧૬૫.૯૧ હેક્ટર જંગલની જમીનને ફોરેસ્ટ એક્ટ ૧૯૮૦ તળે જંગલની જમીનમાંથી મુક્ત કરી તેથી નર્મદા યોજનાનું કામ શરુ થઇ શક્યું.

    નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી છે. નર્મદા યોજનાના અતિમહત્વનાં અને મુશ્કેલ કામો કોંગ્રેસની સરકારોના સમયમાં થયા હોવા છતાં કોન્ગ્રેસ પક્ષે નર્મદા યોજનાના નામે ક્યારેય પણ રાજનીતિ કરી નથી કે નર્મદા નિગમનો એક પણ રૂપિયો સમારંભો, જલસા કે મેળાવડાઓ પાછળ વાપર્યો નથી. તા. ૦૮.૦૯.૧૯૮૭ના રોજ પર્યાવરણની મંજુરી મળ્યા બાદ માત્ર સાત વર્ષમાં જ કોંગ્રેસની સરકારે નર્મદા ડેમનું ૧૦૦% માટી કામ કર્યું, મુખ્ય કેનાલનું ૯૦% કામ કર્યું અને નર્મદાના ઘસમસતા બારમાસી પુર વચ્ચે નદીના પ્રવાહમાં પાયા થી લઈને ફ્લુઈઝ ગેઇટ બંધ કરવાનું કામ કર્યું હતું. ત્યાર બાદ છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે તેના દવારા કેનાલનું ૪૩૦૦૦ કિ.મીનું કામ નથી થયું. તેથી નર્મદાનું પાણી દરિયામાં જાય છે. નર્મદા યોજનામાંથી ૧૯ લાખ હેકટર જમીનને સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન હતું તે ભાજપની સરકારે શા માટે ઘટાડી નાખ્યું? આયોજન પંચ તથા કેગે કહ્યા છતાં (વોરીજેન્ટલ) સમાંતર રીતે કેનાલનું કામ ન કર્યું હોવાથી ખેડૂતોને પાણી મળતું નથી. દર સિઝનમાં ખેડૂતોને ૧૮૦૦ કરોડથી વધારેનું નુકશાન.

    ભાલ વિસ્તારના ખેડૂતો માટેના નર્મદા કમાન્ડનું એરિયામાંથી ૨૮૦૦૦ હેકટર જમીન ડીનોટીફાઈડ કરી નાખવામાં આવી છે જ્યારે સાણંદ વિસ્તારમાં ખેડૂતોને નર્મદાના કમાન્ડ એરિયામાં પાણી મળવાનું હતું તેમાંથી ૧૩૦૦૦ હેકટર જમીન ખેડૂતોની સિંચાઈમાંથી ડીનોટીફાઈડ ભાજપ સરકારે કરી નાખીને પોતાના માનીતા ઉદ્યોગપતિઓને પાણી આપી દીધું છે. આજ રીતે વાગરા તાલુકાના ૩૩ ગામો, ભરૂચ તાલુકાના ૧૧ ગામો, અલિયાબેટ વિસ્તાર, સાંતલપુર તાલુકાના ૨૦ ગામો, રાંધનપુર તાલુકાના ૩ ગામો ઉપરાંત બાવળા, અંજાર, ભચાઉ, ભુજ, માળીયા, માંડલ, સમી, ડભોઇ, બહુચરાજી, તિલકવાડા, વિગેરેના અનેક ખેડૂતોની હજારો હેકટર જમીન કે જેને નર્મદાનું પાણી મળવાનું હતું તેને કમાન્ડમાંથી ડીનોટીફાઈડ કરી નાખવામાં આવેલ છે જેથી ખેડૂતો નર્મદાના પાણીથી વંચિત બની ગયા છે. બીજી તરફ નર્મદાની મેઈન કેનાલમાંથી રાજસ્થાનને માત્ર ૦.૫ મીલીયન એકર ફીટ પાણી મળ્યું અને તેમાંથી ૭૫૦૦૦ હેકટર જમીનને લાભ મળવાનો હતો પરંતુ શ્રી અશોક ગેહલોતની કોંગ્રેસ સરકારે અધ્યતન ટેકનોલોજી અને કંટ્રોલ ઈરીગેશનનો ઉપયોગ કરીને સિંચાઈનો ૨.૨૫ લાખ હેકટરનો કમાન્ડ એરીયા વધારે કરી નાખ્યો હતો જેને આજે લાભ મળે છે.

    નર્મદા ડેમની નીચે ગરુડેશ્વર વિયર (બંધ) બનાવીને ભરૂચ અને નર્મદા જીલ્લા સહીત નીચાણના વિસ્તારના ગામોને પાણી પહોંચાડવાનું હતું. આ કામ માટે કોઈની પણ મંજુરીની જરૂર ન હતી. આમ છતાં ૨૨ વર્ષથી સત્તામાં રહેલી ભાજપ સરકારે આ કામ પૂર્ણ કરેલ નથી. 

    નર્મદા યોજના માટે વિશ્વ બેન્કે સહાય આપવાની ખાતરી આપી હતી પરંતુ કહેવાતા પર્યાવરણવાદીઓના દબાણ નીચે અને મોર્ટા કમિશનના અહેવાલના પગલે સરદાર સરોવર યોજનામાંથી પોતાનો હાથ પાછો ખેંચી લીધો. છતાં કોંગ્રેસની સરકારે હિંમત હાર્યા વગર અન્ય કામકાજમાં કરકસર અને નર્મદા બોન્ડના માધ્યમથી નાણાં ઉભા કરી યોજના આગળ ધપાવી હતી. આજે ભાજપની સરકાર નર્મદા નિગમના નાણાંનો બેફામ દુરઉપયોગ કરે છે. ભાજપનો વિકાસ ગાંડો થયો છે તે સ્પષ્ટ દેખાય છે ત્યારે નર્મદાના નામે નાટક કરીને જે પ્રજાના પૈસાનો દુરઉપયોગ થયો છે તેનો સંપુર્ણ ખર્ચ ભાજપ ભરપાઈ કરે તેવી માંગણી કોંગ્રેસ પક્ષે કરી છે. ૪૩૦૦૦ કી.મી ની કેનાલનું કામ ૨૨ વર્ષ સત્તામાં રહ્યા પછી નહી કરવા બદલ ભાજપે ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ.

    નર્મદા અંગેની પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભરતભાઈ સોલંકી તથા રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે વિસ્તૃત માહિતી આપી હતી.

    ————————————————————————————————

     

    Click Here To View/Download Press Note 

     

     

  • Press Note Hindi Dt: 27.06.2017 सोडा एष और सेरेमिक उद्योगों की एंटी डंपिंग ड्यूटी के नाम पर भाजपा सरकार का करोड़ो रुपयों का भ्रष्टाचार

    शक्तिसिंहजी गोहिल का कार्यालय,

    राष्ट्रीय प्रवक्ता, .आई.सी.सी., और विधायक, अबडासा

    प्रेस  विज्ञप्ति                                                                                                        २७ जून, २०१७

    • भाजपा की केंद्र सरकार बात करती है मेक इन इंडियाकी और काम करती है, ‘मेक इन इंडियाके मर्डर की।
    • सोडा एष और सेरेमिक उद्योगों की एंटी डंपिंग ड्यूटी के नाम पर भाजपा सरकार का करोड़ों रुपयों का भ्रष्टाचार।
    • सोडा एश और सेरेमिक उद्योग लाखों लोगों को हमारे देष में रोजगार देता है।
    • भाजपा सरकार के रवैये से स्थानीय उद्योग मर जाएंगे और लाखों लेग बेरोजगार होंगे।
    • घरेलू उद्योगों को बचाने के लिए कांग्रेस की यूपीए सरकार ने 03 जुलाई, 2012 को एंटी डंपिंग ड्यूटी लगाई थी।
    • आयातक मालामाल हो और भाजपा को करप्शन के पैसे मिलें, इसलिए भाजपा की केंद्र सरकार एंटी डंपिंग ड्यूटी हटाने की चाल चल रही है।
    • मध्यावर्ती समीक्षा करके एंटी डंपिंग ड्यूटी हटाने की भाजपा सरकार की कोषिष हाई कोर्ट ने खारिज कर दी।
    • चीन, पाकिस्तान, अमरीका और यूरोप जैसे देषों से सोडा एष एवं सेरेमिक डंप किया जाएगा और भारत के घरेलू उद्योग बर्बाद किए जाएंगे।
    • चीन की चार बड़ी कंपनियों को बड़ी रिष्वत लेकर एंटी डंपिंग ड्यूटी से बाहर रखा गया है।
    • घरेलू उद्योगों को नुकसान पहुंचने के बावजूद सिर्फ भ्रष्टाचार एवं बिचैलियों के फायदे के लिए भाजपा सरकार एंटी डंपिंग ड्यूटी हटाने पर तुली है।

     

         मेक इन इंडिया की बातें करने वाली भाजपा सरकार असल में ‘मेक इन इंडिया’ को जड़ से ही काटने में लगी है। भाजपा सरकार की नीति घरेलू उद्योगों को मार देगी और लाखों लोग बेरोजगार हो जाएंगे। सोडा एश एवं सेरेमिक उद्योगों में बहुत बड़ी तादाद में रोजगार मिल रहा है। इन क्षेत्रों में देश के उद्योगपतियों का लंबे समय से हजारों करोड़ों का निवेश हुआ है। कांग्रेस की अगुवाई वाली यूपीए सरकार ने सोडा एश के घरेलू उद्योग को बचाने के लिए 03 जुलाई, 2012 को (नोटिफिकेशन नं. 34/2012) के द्वारा इसके आयात पर 5 साल के लिए एंटी डंपिंग ड्यूटी लगाई थी। चीन, पाकिस्तान, यूरोपियन यूनियन, अमरीका और ईरान जैसे देश सोडा एश को भारत में डंप करके घरेलू उद्योग को बर्बाद करने की कोशिश में लगे थे, इसलिए यूपीए सरकार ने सोडा एश पर एंटी डंपिंग ड्यूटी लगाई थी। 2014 में केंद्र में भाजपा की सरकार आते ही आयातक एवं उसके बिचैलिए सक्रिय हो गए थे और इनकी चहल-पहल सरकारी दफ्तरों में बढ़ गई थी। परिस्थितियां सामान्य होने के बावजूद चुनिंदा उद्योगपतियों को फायदा पहुंचाने के लिए भारतीय जनता पार्टी की केंद्र सरकार ने 21 जुलाई, 2016 को एंटी डंपिंग ड्यूटी हटाने के लिए मिड टर्म रिव्यू करने की मंशा जाहिर की और 14 सितंबर, 2016 के दिन डिस्क्लोज़र स्टेटमेंट जारी कर दिया। कमेंट्स देने के लिए सिर्फ चार दिन दिए गए थे और 23 सितंबर, 2016 के दिन फाईनल फाइंडिंग इश्यू करके सोडा एश पर जो एंटी डंपिंग ड्यूटी थी, उसे तत्काल प्रभाव से हटा दिया। सरकार का यह फैसला भ्रष्टाचार की वजह से था और बिल्कुल भी तर्कसंगत नहीं था। इसलिए इसको गुजरात हाईकोर्ट की डिवीज़न बेंच के सामने स्पेशल सिविल एप्लीकेशन,         SCA-16426/2016 से SCA-16429/2016 के तहत 4 पेटिशन में चैलेंज किया गया। गुजरात हाई कोर्ट ने सभी पक्षों को सुनने के बाद भाजपा की केंद्र सरकार का एंटी डंपिंग ड्यूटी हटाने के फैसले को खारिज कर दिया। यह दिखाता है कि भाजपा सरकार किस तरह से भ्रष्टाचार कर रही है। सोडा एश पर लगी हुई एंटी डंपिंग ड्यूटी की अवधि जुलाई, 2017 में खत्म होने वाली है। घरेलू उद्योगों की भलाई तथा लाखों कामगारों के रोजगार को ध्यान में रखते हुए एंटी डंपिंग ड्यूटी की अवधि को अगले पांच साल के लिए पुनः बढ़ा देना चाहिए क्योंकि इस उद्योग में तब और अब के हालात में कोई बदलाव नहीं है।

          अपने देश में प्राकृतिक सोडा एश नहीं मिलता है। सिंथेटिक सोडा एश बनाने में नमक एवं लाईम स्टोन का रो-मटेरियल बड़े पैमाने पर प्रयोग होता है, जिसकी वजह से यह उद्योग बहुत बड़ी तादाद में रोजगार मुहैया कराता है। हालांकि विश्व के कई देशों में सोडा एश जमीन से सीधे कच्चे माल के रूप में निकाला जाता है। ऐसे मुफ्त में मिले सोडा एश को अगर हम अपने देश में बिना ड्यूटी लगाए आने दें तो हमारे घरेलू उद्योग को भारी नुकसान पहुंचेगा। सोडा एश ग्लास मैन्युफैक्चरिंग, डिटरजेंट, साबुन, सिलिकेट एवं सोडियम बेंज़ इंडस्ट्रीज़ में काम आता है।

          सेरेमिक उद्योग हमारा घरेलू उद्योग है और भाजपा की नीति और नीयत में खोट होने के कारण इस उद्योग के ऊपर बहुत बड़ा खतरा है। चीन अपना माल डंप करके भारत के इस घरेलू उद्योग को बर्बाद करने की कोशिश में लगा है। भाजपा की केंद्र सरकार ने 08 अप्रैल, 2017 के नोटिफिकेशन से चीन की चार बड़ी कंपनियों को एंटी डंपिंग ड्यूटी से मुक्त कर दिया है। इन कंपनियों को एंटी डंपिंग ड्यूटी से मुक्त करने में बहुत बड़ा भ्रष्टाचार हुआ है। इन कंपनियों के नाम हैं:-

    १.  मे. न्यू ज़ोंग योन सेरेमिक्स इंपोर्ट एण्ड एक्सपोर्ट कंपनी, चीन

    २.  फोशन हेनरी ट्रेडिंग कंपनी

    ३.  फोशन वोरसेटर ट्रेड कंपनी, हांगकांग

    ४.  फोशन न्यू पर्ल ट्रेड कंपनी, चीन

    इन कंपनियों को एंटी डंपिंग ड्यूटी से बाहर रखने के बाद ये अपना कच्चा माल बेरोकटोक भारत में डंप कर सकेंगी, जिसकी वजह से हमारे घरेलू उद्योग को अचानक ही अनदेखी मुसीबतों को सामना करना पड़ रहा है।

          दुनिया के देशों में प्रोडक्ट कोस्ट  के साथ फ्रेट चार्जेस (माल परिवहन लागत) गिनती में ली जाती है। हमारे देश में फ्रेट चार्जेस (माल परिवहन लागत) नहीं गिनने की वजह से घरेलू उद्योगों को बहुत बड़ा नुकसान हो रहा है।

          कांग्रेस पार्टी की मांग है कि:-

    १.  सोडा एश एवं सेरेमिक उद्योगों को बचाने के लिए एंटी डंपिंग ड्यूटी की अवधि बढ़नी चाहिए।

    २.  फ्रेट चार्जेस (माल परिवहन लागत) को एंटी डंपिंग ड्यूटी लगाते वक्त गिनती में लेना चाहिए।

    ३.  चीन की चार कंपनियों को एंटी डंपिंग ड्यूटी से जो मुक्ति दी गई है, उसके वापस लेना चाहिए।

    ४.  एंटी डंपिंग ड्यूटी के मामले में बहुत बड़ा भ्रष्टाचार हुआ है। इसकी निष्पक्ष जांच सुप्रीम कोर्ट की निगरानी में होनी चाहिए।

    ———————————————————————————————————–

     

  • Press Note Guj. Dt: 27.06.2017 સોડા એશ અને સિરામિક ઉદ્યોગોમાં એન્ટી ડમ્પીંગ ડ્યુટીના નામે ભાજપ સરકારનો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારીયાદી                                                                    તા.૨૭.૦૬.૨૦૧૭

    • મેઇક ઇન ઇન્ડિયાની વાતો કરનાર ભાજપ સરકારનું કામ મેઇક ઇન ઇન્ડિયાનું મર્ડર કરવાનું.
    • સોડા એશ અને સિરામિક ઉદ્યોગોમાં એન્ટી ડમ્પીંગ ડ્યુટીના નામે ભાજપ સરકારનો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર.
    • સિરામિક ઉદ્યોગમાં ચાર મોટી કંપનીઓને એન્ટી ડમ્પીંગ ડ્યુટી માંથી ભાજપ સરકારે ખુબ મોટા વહીવટથી મુક્તિ આપી.
    • મેઇક ઇન ઇન્ડિયાની વાતો કરનાર ભાજપ સરકારનું કૃત્ય ભારતીય ઉદ્યોગો મરી પરવારે અને આયાતકારો માલામાલ થાય તેવું.
    • સોડા એશ ઉદ્યોગોમાં લાખોને રોજગાર મળે છે. ત્યારે આ ઉદ્યોગોને બચાવવા કોંગ્રેસ સરકારે એન્ટી ડમ્પીંગ ડ્યુટી તા. ૦૩/૦૭/૨૦૧૨માં નાખી હતી.
    • ઘરેલું ઉદ્યોગો ભાંગી પડે અને આયાતકારો માલામાલ થાય તે માટે ભાજપ સરકાર એન્ટી ડમ્પીંગ હટાવવા તૈયાર.
    • સોડા એશનું ઉત્પાદન સૌથી વધારે ગુજરાતમાં થાય છે તેથી એન્ટી ડમ્પીંગ ડ્યુટી હટાવવાથી સૌથી વધારે નુકશાન ગુજરાતને.
    • એન્ટી ડમ્પીંગ ડ્યુટી હટાવવા માટે મીડ ટર્મ રીવ્યુ કરી ભાજપ સરકારે કરેલ નિર્ણયને હાઈકોર્ટે રદબાતલ કર્યો.
    • સંજોગો બદલાયેલ ન હોવા છતાં માત્ર આયાતકારોના, વચેટીયાઓના ફાયદા માટે ભાજપ સરકાર એન્ટી ડમ્પીંગ ડયુટીની મુદત વધારવા માંગતી નથી.
    • ચાઈના, પાકિસ્તાન અને અમેરીકાથી સોડા એશ ઠલવાશે અને દેશના ઉદ્યોગો બરબાદ થશે.

     

            મેઇક ઇન ઇન્ડિયાની વાતો કરનાર ભાજપની કેન્દ્ર સરકાર ભારતીય ઉદ્યોગોને ભાંગી નાખવાની નિતી ધરાવે છે. કોંગ્રેસની આગેવાનીવાળી યુ.પી.એ. સરકારે ભારતમાં  સોડા એશ ઉત્પાદન કરતી ઘરેલું લેબર ઓરીએન્ટેડ ઇન્ડસ્ટ્રીઝનાં સંરક્ષણ માટે દેશમાં સોડા એશ ઈમ્પોર્ટ કરતા દેશો જેવા કે, ચાઈના, પાકિસ્તાન, યુરોપિયન યુનીયન, કેન્યા, યુક્રેઇન, ઈરાન અને યુ.એસ.એ દેશોમાંથી આવતા સોડા એશ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી નોટીફીકેશન નંબર ૩૪/૨૦૧૨ તા:૦૩/૦૭/૨૦૧૨ના નોટીફીકેશનથી પાચ વર્ષ માટે નાખી હતી. ભાજપની આગેવાની વાળી કેન્દ્ર સરકાર આવતાની સાથે દેશમાં સોડા એશ ઈમ્પોર્ટ કરતા દેશોના વચેટીયાઓની ચહલ પહલ ભાજપ સરકારના મળતીયાઓ સાથે વધી ગઈ હતી. ભાજપ સરકારે તા:૨૧/૦૭/૨૦૧૬ના એન્ટી ડમ્પીંગ ડયુટીને ઉઠાવવા મીડ ટર્મ રીવ્યુ કરવા જાહેરાત કરી દીધી. કોઈ બદલાયેલ સંજોગો ન હતા કે કોઈ પણ વ્યાજબી કારણો ન હતા છતાં ડીસ્કલોઝર સ્ટેટમેન્ટ તા:૧૪/૦૯/૨૦૧૬ થી સરકારે બહાર પાડ્યું અને કોમેન્ટ્સ આપવા માત્ર ચાર જ દિવસ આપ્યા. એ પછી અગાઉથી જ નક્કી ડીઝાઈન મુજબ તા:૨૩/૦૯/૨૦૧૬ના ફાઈનલ ફાઈન્ડીંગ ઇસ્યુ કરી દીધું અને તા:૨૨/૧૨/૨૦૧૬ના નોટીફીકેશન બહાર પડ્યું કે તા:૦૩/૦૭/૨૦૧૨ના રોજ જે સોડા એશ ઈમ્પોર્ટ કરવા પર એન્ટી ડમ્પીંગ ડ્યુટી લગાવવામાં આવેલ છે તેને પરત ખેચી લેવામાં આવે છે. સરકારનો આ નિર્ણય શુધ્ધ બુધ્ધી કે શુધ્ધ દાનતનો ન હતો. ઘરેલું ઉદ્યોગો કે જેનાથી અનેક મજદુરોને રોજી મળે છે તેનાં માટે ઘાતક હતો. આ નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં  પડકારવામાં આવેલ. ગુજરાત હાઈકોર્ટની ડીવીઝન બેન્ચે જુદી જુદી પીટીશનો SCA/૧૬૪૨૬/૨૦૧૬, SCA/૧૬૪૨૭/૨૦૧૬ અને SCA/૧૬૪૨૯/૨૦૧૬ નો આખરી નિકાલ કરતા સરકારે એન્ટી ડમ્પીંગ ડ્યુટી હટાવી લેવાનો નિર્ણય કરેલ તેને રદબાતલ જાહેર કર્યો. આમ ન્યાયાલયે દેશના ઘરેલું ઉદ્યોગ અને ખુબ જ મોટી રોજગારી મેળવતા કામદારોના હિતનું રક્ષણ કર્યું. હવે જુલાઈ–૨૦૧૭મા એન્ટી ડમ્પીંગ ડયુટીની પાંચ વર્ષની મુદત પૂર્ણ થાય છે. તેને ફરી પાંચ વર્ષ લંબાવવાની દિશામાં ભાજપની સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી. ખરેખર કોઈ સંજોગો બદલાયા નથી. અનેક મજદુરોની રોજી રોટી, પૂરી પાડતા ઉદ્યોગોને બચાવવા હોય તો પુનઃ પાંચ વર્ષ માટે એન્ટી ડમ્પીંગ ડ્યુટી લગાવવી જ જોઈએ.

           આપણા દેશમાં નેચરલ ( કુદરતી) સોડા એશ મળતો નથી માટે સિન્થેટીક સોડા એશ બનાવતા ઉદ્યોગો છે. જેમાં ખુબ મોટા પ્રમાણમાં કામદારોને રોજી રોટી મળે છે. સોલ્ટ અને લાઇમસ્ટોનના રો-મટીરીયલથી ભારતમાં બનતા સોડાએશમાં રો-મટીરીયલ મોટા પ્રમાણમાં વપરાય છે. જેથી ખુબ મોટા પ્રમાણમાં રોજી મળે છે. જ્યારે વિદેશોમાં કેટલીક જગ્યાએ જમીનનાં પેટાળમાંથી સીધુ જ સોડા એશ પ્રાપ્ત થાય છે. જો એન્ટી ડમ્પીંગ ડ્યુટી ન રખાય તો આપણા દેશના કારખાના ટકી જ ન શકે. ચાઈના જેવા દેશ ૩૦ મિલિયન ટનનું પ્રોડેકશન કરે છે જ્યારે આપણા દેશમાં માત્ર ૩ મિલિયન ટનનું  પ્રોડેકશન થાય છે. માટે જો એન્ટી ડમ્પીંગ ડ્યુટી ન હોય તો આપણા સોડા એશના ઉદ્યોગોનું ટકવું સંભવ નથી.

           સોડા એશ સૌથી વધારે ગુજરાતમાં ઉત્પન્ન થાય છે અને ખુબ મોટા પ્રમાણમાં ગુજરાતના કામદારો રોજી મેળવે છે. જો એન્ટી ડમ્પીંગ ડ્યુટી નહિ રહે તો લાખો કામદારો બેકાર થશે.

           સોડા એશ એ ગ્લાસ મેન્યુફેક્ચરીંગ, ઉદ્યોગો સાબુ, ડીટરજન્ટ, સીલીકેટ તથા સોડીયમ બેઇઝ ઇન્ડસ્ટ્રીઝમાં મોટા પ્રમાણમાં વપરાય છે. જો એન્ટી ડમ્પીંગ ડ્યુટી નહિ લંબાવાય તો મેઇક ઇન ઇન્ડિયા એ માત્ર જુમલો જ બની રહેશે.

          મોરબી ખાતેનો સિરામિક ઉદ્યોગ અનેક લોકોને રોજીરોટી આપે છે તેમજ સૌરાષ્ટ્રનો મહત્વનો ઉદ્યોગ છે. ભાજપની કેન્દ્ર સરકારે તા. ૦૮ એપ્રિલ,૨૦૧૭ના જાહેરનામાથી ચાઈનાની ચાર મોટી કંપનીઓને એન્ટી ડમ્પીંગ ડ્યુટી માંથી મુક્તિ આપવાનો નિર્ણય કરી ને ખુબ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે તેમજ મોરબીના સિરામિક ઉદ્યોગને મરણતોલ ફટકો માર્યો છે. ચાઈનાની ન્યુ ઝોંગ યોન સિરામિક , ફોશન હેનરી ટ્રેડિંગ કંપની, ફોશન વોર્સેટર ટ્રેડર્સ કંપની, અને ફોશન ન્યુ પર્લ ટ્રેડ કંપનીને એન્ટી ડમ્પીંગ ડ્યુટી માંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.

           દુનિયાના દેશોમાં ટ્રેડ ચાર્જિસ (માલ પરિવહન ખર્ચ) ગણતરીમાં લેવામાં આવે છે. જયારે આપણા દેશમાં માલ પરિવહન ખર્ચ ગણતરીમાં ન લેવાથી સ્થાનિક ઉદ્યોગોને ન કલ્પી શકાય તેવું નુકશાન.

           કોંગ્રેસ પક્ષે માંગણી કરી છે કે,  (૧) સોડા એશ અને સિરામિક ઉદ્યોગોને બચાવવા માટે સંપૂર્ણ એન્ટી ડમ્પીંગ ડ્યુટી લગાડવામાં આવે.  (૨) ટ્રેડ ચાર્જિસ (માલ પરિવહન ખર્ચ) ગણતરીમાં લેવામાં આવે. (૩) એન્ટી ડમ્પીંગ ડ્યુટીમાં ભાજપ સરકારે કરેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની તપાસ સુપ્રીમકોર્ટની દેખરેખ નીચે કરાવવામાં આવે.

    —————————————————————————————————————–

     

     

     

     

  • Press Note Eng. Dt: 27.06.2017 BJP Govt has indulged in Massive Corruption of Thousands of Crores by Exempting Anti Dumping Duty of Soda Ash on Foreign Companies

    Office of Shaktisinh Gohil

    National Spokesperson, AICC & MLA, Abdasa

     PRESS RELEASE                                                                                                     27th June, 2017

    BJP Govt has indulged in Massive Corruption of  Thousands of Crores by Exempting Anti Dumping Duty of Soda Ash on Foreign Companies

    • Talking big on Make in India, the BJP government contrarily hurting domestic Indian industry.
    • A Corruption scandal worth Thousands of Crores has been orchestrated by BJP by doing away the ‘Anti Dumping Duty’ of Soda Ash and Ceramic Industry from few companies.
    • This act of the BJP will sound the death knell for the industry which employs lakhs of people in the soda ash industry will lose their jobs.
    • On June 3, 2012, Congress government imposed Anti-Dumping Duty on companies based abroad in soda ash and ceramic industry, in order the save the domestic industry.
    • BJP government is removed the Anti-Dumping Duty levied on atleast 4 Chinese Companies, to the disadvantage of local manufacturers.
    • Gujarat State tops in the production of soda ash; Gujarat to lose most on removal of Anti-Dumping Duty.
    • The High Court rejected the BJP government’s mid-term review seeking to remove Anti-Dumping Duty.
    • Even though the Anti Dumping Notification is ending in 3 July 2017, the BJP government doesn’t want to extend the period Duty, thus helping importers and middlemen.
    • If soda ash is allowed to be dumped from China, Pakistan and US, the domestic industries would be ruined.
    • Strangely, 4 Big Chinese Companies engaged in soda ash industry have been exempted from ‘Anti Dumping Duty’ causing a loss of thousands of crores to the exchequer.

              The BJP government, which talks big on Make in India, is seeking to adopt a policy that would ruin Indian industry and murder ‘Make in India’!  The Congress-led UPA government came up with the Anti-Dumping Notification No 34/2012 on July 3, 2012 for five years in order to protect the labour-intensive household soda ash industry from China, Pakistan, European Union, Kenya, Ukraine, Iran and USA which seek to dump the commodity in India. After the BJP-led government came to power in the Centre, the middlemen and agents seeking to lobby in favour of soda ash importers stepped up their campaign.      On July 21, 2016, the BJP government declared its intention to drop the Anti-Dumping Duty notification by announcing mid-term review. Even though the situation with regard to the industry had not changed, without any valid reasons, the Government of India released its Disclosure Statement on September 14, 2016 in newspapers, giving just four days for comments. As part of its premeditated design, on September 23, 2016, it issued its Final Finding, and on December 22, 2016, it came up with the Notification, which said that on July 3, 2017, the term of the Anti-Dumping Notification would end.

                The government’s decision was not only insane, it is suggested its evil intentions. It knew that the decision would prove deadly to a household industry which provides job to a large number of workers. The decision was challenged through several petitions – SCA/16426/2016, SCA /16427/2016 and SCA /16429/2016 – and was being heard by the Gujarat High Court division bench, and passed an order that notifications issued by central government are quashed and set aside. Following which the government was forced to drop its decision to abandon the Anti-Dumping Notification. This is how the court helped protect one of the biggest household industries of the country, which provides jobs to a large number of workers.

                The term of the Anti-Dumping Notification ends in July 2017. However, the BJP government is refusing to do anything to extend the Notification for another five years. The situation with regard to the soda ash industry has not changed on the ground. The industry must be saved in order to protect the workers’ livelihood and bread by extending the period of the Notification for another five years.

                There is no source in India for natural soda ash, hence the industry produces synthetic soda ash. It helps a large number of workers earn their livelihood. Raw materials such as salt and limestone are used in large quantity for producing soda ash in India.  In foreign countries, soda ash is mined from the bowl of the earth as a mineral. If anti-dumping duty is not imposed, our soda ash factories would not be able to survive. China produces 30 million tonnes of soda ash, while our country produces just about 3 million tonnes. Hence, if there is no anti-dumping duty, our soda ash industry would not be able to survive.

    The maximum production of soda ash takes place in Gujarat, providing jobs to the state’s workers. Without anti-dumping duty, these workers would become unemployed. Ceramic Manufacturers is a local Industry in Gujarat. China is deliberately dumping its soda ash to destroy our industry.

    On 8, April, 2017,  BJP Government at the Centre came out with an official notification which exempted 4 Big Chinese Companies from paying Anti-Dumping Duty. Massive corruption has taken place in exempting these 4 Chinese companies from paying Anti Dumping Duty.

    These 4 Companies are: –

    • Newzhongyuan Ceramics Import & Export Company, China
    • Foshan Henry Trading Company
    • Foshan Warsetter Trading Company, Hong Kong
    • Foshan Newpearl Trading Company

    In this context, the Indian National Congress would like to demand the following:-

    • We demand that ‘Anti-Dumping Duty’ on Soda Ash & Ceramic Industry should be increased.
    • Freight Charges should be included while levying the ‘Anti Dumping Duty’
    • The 4 aforesaid Chinese Companies which have been exempted from paying Anti Dumping Duty, should be included again and charged the same.
    • A Supreme Court Monitored Investigation, under a sitting judge should be carried out in this huge scam related to Anti Dumping Duty.

    ——————————————————————————————————

     

    Click Here To View/Download the Press Note 

     

  • Press Note Guj Dt: 17/06/2017 Narmada

    Click here to view/download press note

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારી યાદી                                                       તા. ૧૭.૦૬.૨૦૧૭   

               નર્મદા યોજના દરવાજા બંધ કરવાના કામમાં ત્રણ વર્ષનો સમય લગાડનાર ભાજપ લાજવાના બદલે ગાજી રહ્યું છે. નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી છે. કોંગ્રેસ પક્ષ દ્રારા નર્મદા યોજનામાં ક્યારેય રાજકારણ કરવામાં આવેલ નથી. આજે નર્મદા યોજનાના દરવાજા બંધ થયા છે તેનો સાચો યશ પરિઆવરણની મંજુરી આપનાર સ્વ. રાજીવ ગાંધી, ગુજરાતની જનતાનો અભૂતપૂર્વ સાથ અને મહારાષ્ટ્રની કોંગ્રેસ સરકારે વિસ્થાપિતો માટે જમીન આપી તેને છે.

           નર્મદાના ઘસમસતા પૂરમાં ડેમના સ્લુઈજ ગેઇટ બંધ કરવાનું કામ કોંગ્રેસની સરકારે માત્ર ગણતરીના દિવસોમાં જ પૂર્ણ કરી દીધું હતું જયારે ભાજપની સરકારને નર્મદા કંટ્રોલ ઓથોરીટીએ દરવાજાનું કામ કરવાની મંજુરી  તા. ૧૨/૦૬/૨૦૧૪ આપી હતી અને કામ પૂરૂ કરતા ત્રણ વર્ષ લગાડ્યા તે ગુન્હાહિત બેદરકારી છે. આ અક્ષમ્ય વિલંબ માટે ગુજરાતની જનતાની ભાજપ સરકારે માફી માંગવી જોઈએ. શું ૨૦૧૭માં ચૂંટણી આવે ત્યારે રાજકીય લાભ લઈ શકાય તે માટે ત્રણ વર્ષ લગાડ્યા?

           નર્મદાના દરવાજા બંધ કરવા માટે જે વિસ્થાપિતોને ખસેડવાના હતા તેઓ મહારાષ્ટ્રમાં જમીન મળે તો જ ખસવા તૈયાર હતા. જે તે સમયે ગુજરાત કોંગ્રેસના આગેવાનોની વિનંતીથી મહારાષ્ટ્રના જે તે વખતના મુખ્યમંત્રી શ્રી પૃથ્વીરાજ ચૌહાણે મહારાષ્ટ્રમાં જમીન આપવાનો નિર્ણય કર્યો તેથી જ કામ આગળ વધી શક્યું.

           ગુજરાત સરકારના જ આ વર્ષના સામાજીક આર્થિક સમીક્ષાના પાના નં-૧૪ ઉપર સરકારે જ સ્પષ્ટ લખેલ છે કે નર્મદા યોજનાની સિંચાઈ ક્ષમતા૧૭.૯૨ લાખ હેક્ટર  છે પરંતુ અત્યાર સુધીમાં ખરેખર સિંચાઈ માટે માત્ર ૫.૦૯ લાખ હેક્ટર જ પાણી પહોંચાડી શકાયું છે. આ માટેનું કારણ એ છે કે છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે તને હજુ સુધી ૩૮૦૦૦ કી.મી. ની કેનાલનું કામ કર્યુ જ નથી. કેનાલની શાખાઓ, પ્રશાખાઓ અને માઈનોરના કામો ન થવાથી ખેડૂતોને પાણી મળતું નથી. નર્મદા ડેમમાં હાલ જે પાણી ઉપલબ્ધ થાય છે તે કેનાલો ન હોવાના કારણે દરિયામાં જાય છે ત્યારે દરવાજાના નાટકો અને ઉત્સવોના બદલે ભાજપ સરકાર કેનાલનું કામ પૂર્ણ કરે.

           ભરૂચ પાસે ડેમના હેઠવાસમાં ગરુડેશ્વર વિયર બનાવવાનો હતો આ કામ માટે કોઈની પણ મંજુરી જરૂરી ન હતી. આમ છતાં ગરુડેશ્વર વિયરનું કામ થયું નથી પરિણામે ભરૂચ અને નીચાણના આદિવાસી વિસ્તારોને નર્મદાના લાભથી વંચિત રહેવું પડેલ છે.

           ભાજપની સરકારમાં ચાલતા ભ્રષ્ટ્રાચારના કારણે સમગ્ર યોજનાનો ૨૦૧૪-૧૫ ની ભાવ સપાટીએ રૂ. ૫૪૭૭૨.૯૩ કરોડ અંદાજ હતો તેના સામે ઓક્ટોબર ૨૦૧૬ સુધીમાં રૂપિયા ૫૬૨૮૬.૧૨ કરોડ ખર્ચાઈ ગયા છતાં કેનાલોના કામ બાકી છે અને જે કેનાલો બની છે તે અત્યંત નબળી છે. વારંવાર તૂટે છે સરદાર સાહેબનું સ્વપ્ન સાકાર કરવા માટે      સ્વ. રાજીવ ગાંધીએ તમામ અધિકારીઓના અભિપ્રાયથી વિરુધ્ધ જઈને સરદાર સરોવર યોજનાને મંજુરી આપી હતી.

    —————————————————————————————————–

     

     

  • Press Note Guj. Dt: 30.05.2017 ભાજપના નેતાઓ કહે છે કે બીફ સસ્તું મળવું જોઈએ અને સારી ક્વોલિટીનું મળવું જોઈએ.

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારી યાદી                                                             તા. ૩૦/૦૫/૨૦૧૭   

        

                કેન્દ્રની અને રાજ્યની ભાજપની સરકાર સંપૂર્ણ પણે નિષ્ફળ ગઈ છે ત્યારે ગાય માતાને નામે રાજનીતિ  કરીને સમાજને ગુમરાહ કરવા નીકળેલ છે. શાસ્ત્રો એમ કહે છે કે ગાયના મોઢાનું તણખલું પણ ન  ખપે તો પછી છેલ્લા ૨૨ વર્ષમાં ભાજપની સરકારે હજારો હેક્ટર ગૌચરની જગ્યાઓ ભ્રષ્ટ્રાચારીઓને કેમ આપી?  ગૌચર ભાજપે ન રહેવા દીધું તેથી ગાય પ્લાસ્ટિકની કોથળીઓ ખાવા મજબુર બને છે અને રીબાઈ રીબાઈને મરે છે. કેરળની ઘટના સામે આવતા જ કોંગ્રેસ મોવડી મંડળે કહેવાતા યુવક કોંગ્રેસના લોકોને પક્ષમાંથી હાંકી કાઢ્યા એટલું જ નહી જવાબદાર સામે કડક માં કડક પગલાં લેવા માંગણી કરી છે. જ્યારે એજ કેરલમાં તાજેતરમાં લોકસભાની પેટાચૂંટણી યોજાય હતી તેમાં ભાજપના ઉમેદવાર શ્રીપ્રકાશે પોતાનાં પ્રવચનમાં તેમજ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે જો તેઓ ચુંટાશે તો પોતાના મતવિસ્તારમાં સારી ક્વોલિટીનું બીફ મળે તેનો પ્રબંધ કરશે ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે બીફ (ગાય) ના કતલખાના બંધ કરવાનું કામ કોંગ્રેસ સરકારોએ કર્યું છે. જેનો તેઓ વિરોધ કરે છે. ભાજપના નેતાના ઉપરોક્ત વચનોના પુરાવા માટે લીંક પર ક્લિક કરો.  http://indianexpress.com/article/india/vote-for-me-i-will-ensure-good-beef-bjp-candidate-in-kerala-byelection-sreeprakash-malappuram-4596099.  ભાજપના આ નેતા સામે ભાજપના તરફથી કોઈ પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી.

            ગઈ કાલે મેઘાલયના ભાજપ સરકારના મિનિસ્ટર બર્નાડ મારકે જાહેરાત કરી છે કે મેઘાલયમાં બીફ સસ્તા દરે મળી રહે તેની સરકાર વ્યવસ્થા કરશે. ભાજપના આ મંત્રીના નિવેદનના પુરાવા માટે લીંક ક્લિક કરો. https://www.nationalheraldindia.com/national/2017/05/29/in-shillong-bharatiya-janata-party-promises-to-lower-price-of-beef

            ભાજપના કેન્દ્રીય મંત્રી રીજ્જુએ કહ્યું હતું કે હું બીફ ખાઉં છુ. હું અરુણાચલનો છુ. કોણ મને રોકી શકે? કોઈના પણ રીવાજ સાથે છેડછાડ ન  કરવી જોઈએ. ભાજપના આ મંત્રીના નિવેદનના પુરાવા માટે લીંક પર ક્લિક કરો. http://www.hindustantimes.com/india/bjp-leaders-in-northeast-support-rijiju-over-beef-remark-slam-naqvi/story-W6LtYFt8GO6xFxYsJE6tIJ.html ભાજપના આ રીજ્જુ આજે પણ મિનિસ્ટર છે.

            ગુજરાતના મુખ્યમંત્રીએ કરેલ સવાલનો જવાબ આપતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસે તો કેરાલાના કહેવાતા કાર્યકરોને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે અને કડકમાં કડક સજાની માંગ કરી છે. પરંતુ ભાજપના નેતાઓ ગૌમાંસની વકીલાત કરે છે તેના સામે શું?  વધુમાં શક્તિસિંહે જણાવ્યું હતું કે ગાયો માટે અમારા પૂર્વજ શહીદ થયા છે. અમે ગાય કે અમારી માતાનો રાજકારણ માટે ઉપયોગ કરતા નથી અમે તેની સેવા અને પૂજા કરીએ છીએ.

    ——————————————————————————————————

     

    Click here to view/download the Press Note. 

     

  • Press Note Guj. Dt: 29.05.2017 તંત્રની ઘોર બેદરકારીના કારણે કચ્છને પાણીની સમસ્યા

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારીયાદી                                                                   તા. ૨૭.૦૫.૨૦૧૭

                    કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસા વિધાનસભાના ધારાસભ્યશ્રી શક્તિસિંહજી ગોહિલે      માન. મુખ્યમંત્રીશ્રીને જણાવેલ છે કે સરકારી તંત્રની ઘોર બેદરકારીના કારણે કચ્છમાં પાણીની સમસ્યા પેદા થઈ રહી છે. આ અંગે આગાઉ  વિધાનસભાના સત્ર દરમ્યાન રજુઆત કરી હતી તેમજ પાણી પુરવઠા મંત્રીશ્રી સાથેની પાણીના પ્રશ્નો અંગેની મીટીંગમાં પણ પ્રશ્ન ઉઠાવેલ હતો કે કચ્છ જીલ્લામાં જે જે જગ્યાએ પાણી પૂરું પાડવાના પમ્પીંગ સ્ટેશનો આવેલા છે ત્યાં અવિરત વીજ પુરવઠો જળવાઈ રહેવો જોઈએ જેથી કરીને દુર્ગમ વિસ્તારોમાં પાણી પહોંચી શકે. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે કચ્છ જીલ્લાના પાણી પૂરું પાડતા પમ્પીંગ સ્ટેશનો પર વીજ પુરવઠો જાળવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે ખાસ કરીને અબડાસા તથા લખપત તાલુકાને ખીરસરા તેમજ સુખપર પોઈન્ટ પરથી પમ્પીંગ કરીને પાઈપલાઈનમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. ખુબ લાંબા વિસ્તારની આ પાઈપલાઈનોમાં જો એક વખત એક કલાક પણ વીજળી બંધ થાય તો પાઈપલાઈનો ખાલી થઈ જાય છે અને તેને ફરી ભરવા માટે ઓછામાં ઓછા ચાર થી છ કલાકનો સમય જાય છે. તેમજ એક વખત ખાલી થયેલી પાઈપલાઈનોમાં ફરી પાણી નાંખવામાં આવે છે ત્યારે પાઇપલાઈનોમાં એર આવી જવાના કારણે આગળ પાણી પહોચાડવામાં અનેક સમસ્યાઓ થાય છે. અમારી વારંવાર માંગણી છતાં પાણી પુરુ પાડતા પમ્પીંગ સ્ટેશનો પરની વીજ સપ્લાય અવિરત જળવાતો નથી જે  દુઃખદ છે. છેલ્લા થોડા દિવસોમાં પમ્પીંગ સ્ટેશનો પર જે વીજપુરવઠો ખોરવાયો છે તેની તારીખ તથા તેનો સમય આ સાથે નમુના રૂપ હકીકત જણાવી રહ્યો છુ.

    ખીરસરા પમ્પીંગ સ્ટેશન પર ખોરવાયેલા વીજપુરવઠાની  તારીખ  અને સમય

    તારીખ સમય
    ૦૬/૦૫/૨૦૧૭ ૦૯:૧૫ થી ૧૦:૧૫
    ૦૭/૦૫/૨૦૧૭ ૧૦:૪૦ થી ૧૧:૩૦
    ૦૯/૦૫/૨૦૧૭ ૧૫:૨૦ થી ૧૬:૨૦
    ૧૪/૦૫/૨૦૧૭ ૧૭:૩૦ થી ૨૦:૩૦

     

    સુખપર પમ્પીંગ સ્ટેશન પર ખોરવાયેલા વીજપુરવઠોની  તારીખ  અને સમય

    તારીખ સમય
    ૧૭/૦૫/૨૦૧૭ ૦૯:૫૫ થી ૧૦:૨૦
    ૧૮/૦૫/૨૦૧૭ ૧૧:૨૦ થી ૧૨:૪૦
    ૨૨/૦૫/૨૦૧૭ ૧૭:૧૫ થી ૧૮:૩૦
    ૨૩/૦૫/૨૦૧૭ ૦૯:૦૦ થી ૧૬:૩૦
    ૨૪/૦૫/૨૦૧૭ ૦૯:૪૫ થી ૧૦:૧૫

             ઉપરોક્ત પરિસ્થિતિથી સમજી શકશો કે વિસ્તારમાં  કેટલી મુશ્કેલીઓનું સર્જન થયુ હશે. અબડાસા અને લખપતના છેવાડાના ગામડાઓમાં સતત પાણી પહોચાડવા માટે પાઈપલાઈનમાં સતત છ કલાક સુધી અવિરત પાણી સપ્લાય ચાલુ રહે ત્યારે જ બીજા છેડે પાઈપલાઈનમાં પાણી પહોચતું હોય છે. એક વખત જો અડધી કલાક માટે પણ પમ્પીંગ બંધ થાય તો બધીજ લાઈનો ખાલી થઈ જતી હોય છે અને તેને પુનઃ ભરવા માટે ચાર થી છ કલાકનો સમય  જતો રહેતો હોય છે. માટે ખીરસરા તથા સુખપર પમ્પીંગ સ્ટેશનો તેમજ કચ્છ જીલ્લામાં પાણી પૂરું પાડવા માટે જે પમ્પીંગ સ્ટેશનો છે તે તમામ પમ્પીંગ સ્ટેશનો પર અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા માન. મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરેલ છે.

    ————————————————————————————————-

     

     

    Click here to view/download the Press Note. 

     

     

  • Press Note Guj. Dt: 21.05.2017 કચ્છને નર્મદાના પાણી બાબતે ભાજપ લાજવાના બદલે ગાજે છે.

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારી યાદી                                                       તા. ૨૧/૦૫/૨૦૧૭   

                  નર્મદાના પાણીના સંદર્ભમાં કચ્છને સૌથી મોટો અન્યાય કરનાર ભાજપ ક્યા મોઢે સરકારી ખર્ચે ભાજપની વાહ વાહ નો કાર્યક્રમ કચ્છમાં કરે છે? છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. ડેમના દરવાજા બંધ કર્યા વગર કચ્છને  પાણી આપી શકાય છે તેમ છતા ભાજપના શાસનમાં ૨૨ વર્ષના વિલંબ પછી શા માટે ટપ્પર સુધી જ પાણી  પહોંચ્યું ? વડાપ્રધાનશ્રી જનતાના કરોડો ખર્ચીને જ્યાં નર્મદાના પાણીનું નાટક કરવાના છે ત્યાંથી થોડે જ દુર આનંદીબહેને કચ્છમાં પાણીના વધામણા કરીને મહિનાઓ પહેલા કાર્યક્રમ કર્યો હતો. જો ભાજપની સરકાર નજીવી પ્રગતીના ઉત્સવો જ કરશે અને કામ નહીં કરે તો ટપ્પર થી લખપત ૨૧૬ કી.મી. છે ત્યાં પાણી પહોંચતા વર્ષોના વર્ષો લાગશે.

            કચ્છને ૧ મિલિયન ફીટ વધારાનું પાણી ટપ્પરથી મળવાનું છે. આ વધારાના પાણીથી કચ્છના તમામ ડેમોનું જોડાણ કરવાનું છે. શા માટે આ વધારાના પાણીનું કચ્છનું કામ લેશ માત્ર કરાયુ નથી ? આજે જો ટપ્પરથી જે વધારનું પાણી આપવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હોત તો પાણી અને ઘાંસ વગર ટળવળતા પશુધનને મોટી રાહત થઈ જાત તેમ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને કચ્છના કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.

            આજે જ્યાં પાણી પહોંચ્યું છે ત્યાંથી તો કચ્છની શરૂઆત થાય છે. ભાજપની ગુન્હાહિત બેદરકારી ન હોત તો આજે સમગ્ર કચ્છની કેનાલનું કામ પૂર્ણ થયુ હોત. કોંગ્રેસની સરકારે ધસમસતા નર્મદાના પાણીની વચ્ચે ડેમના સ્લુઈઝ ગેઇટ બંધ કરવાનું કામ માત્ર ગણતરીના દિવસોમાં પૂર્ણ કર્યુ હતું જયારે ભાજપની સરકારને નર્મદાના ડેમના દરવાજાનું કામ કરતા ત્રણ વર્ષ કેમ લાગ્યા? શું ગુજરાતની જનતાને ભલે નુકશાન થાય પરંતુ ૨૦૧૭ની ચૂંટણી સમયે મતોનું રાજકારણ કરવા ૩ વર્ષ લગાડ્યા? નર્મદાના ડેમનું મોટા ભાગનું કામ તેમજ મુખ્ય કેનાલનું ૯૦ ટકા કામ કોંગ્રેસની સરકારે કર્યુ હતુ અને તે પણ માત્ર થોડા જ સમયમાં જયારે ભાજપની ગુજરાતમાં ૨૨ વર્ષથી સરકાર છે તેણે શાખાઓ, પ્ર-શાખાઓ અને માઈનોરના કેનાલના ૩૮૦૦૦ કી.મી. ના કામો પુરા કરેલ નથી.

            કચ્છમાં સ્થાનિકને રોજગારી મળતી નથી. કચ્છમાં ઉદ્યોગપતિઓ બેફામ પ્રદુષણ અને ગૌચરોના દબાણો કરે છે. અબડાસા, લખપત અને નખત્રાણાના ગામોમાં લોકો પીવાના પાણી માટે સંઘર્ષ કરે છે. કચ્છી ભાષાના સંવર્ધનની સરકારને ચિંતા નથી. સરકારી કર્મચારીઓની પુષ્કળ જગ્યાઓ કચ્છમાં ખાલી છે. ઘોરાડ અને છીંકારા જેવા કચ્છની અસ્મિતા સમા અનેક નામશેષ થઈ રહ્યા છે. નારાયણ સરોવરમાં નર્મદાનું પાણી આવી જશે બારે માસ નારાયણ સરોવર નર્મદાથી ભરેલુ રહેશે તેવી જાહેરાત ભાજપના પ્રભારીમંત્રીએ ગઈ ચૂંટણી સમયે કરેલી પરંતુ એક ટીપુ પણ નર્મદાનું પાણી નારાયણ સરોવરમાં આવ્યું નથી ત્યારે પ્રજાના કરોડો રૂપિયા ખર્ચીને સરકારી નહીં પરંતુ ભાજપનો રાજકીય કાર્યક્રમ કરતા ભાજપ અને સરકારે શરમ કરવી જોઈએ. 

            નર્મદાનું ૩ મીલીયન એકર ફીટ વધારનું પાણી ઉપલબ્ધ છે તેમાંથી એક મીલીયન એકર ફીટ સૌરાષ્ટ્ર, એક મીલીયન એકર ફીટ ઉત્તર ગુજરાત અને એક મીલીયન એકર ફીટ કચ્છના ડેમો તથા નદીઓના લિન્કેજ માટે આપવાની જાહેરાત ૨૦૦૨માં થઈ હતી. ત્યાર બાદ સતત પંદર વર્ષ ભાજપની સરકાર રહી અને આ કામ માટે કોઈની પણ મંજુરી કે ડેમના દરવાજા બંધ કરવાની જરૂર ન હતી છતાં આ કામ પૂર્ણ થયું નથી અને માત્ર ચુંટણી સમયે જાહેરાતો જ થાય છે.

            જયારે જયારે ચુંટણી આવે છે ત્યારે નર્મદાના પાણીથી ડેમો અને નદીઓનું લિન્કેજનું નાટક નરેન્દ્ર મોદી કરે છે. સૌથી પહેલા શ્રી મોદીએ ૨૦૦૨ની ચુંટણી પહેલા નર્મદાના પાણીથી નદીઓ અને ડેમોના લિન્કેજની વાતો કરી હતી. ત્યાર બાદ પાંચ વર્ષ સુધી આ કામ ન કર્યું અને ૨૦૦૭ની ચુંટણી પહેલા ૮ સપ્ટેમ્બર, ના રોજ સિધ્ધપુર ખાતે નર્મદાનું પાણી સિદ્ધપુરની નદીમાં વહેવડાવવાનું અને મહાસંગમનું મોટું નાટક કર્યું હતું. સિધ્ધપુરની નદીમાં નર્મદાના નીર બારે માસ વહેતા રહેશે અને આ મહાસંગમ છે તેમ કહીને ૨૦૦૭ની ચુંટણી જીતવા નાટક કર્યું હતું. ૮ સપ્ટેમ્બરના દિવસે નર્મદાની પાઈપલાઈનમાંથી સિધ્ધપુરની નદીમાં મોદીના હસ્તે પાણી છોડવામાં આવ્યું અને ૨૦૦૦ બસો ભરીને વિશાળ સંમેલન યોજવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ક્યારેય પણ નર્મદાની પાઈપલાઈન માંથી  સિધ્ધપુરની નદીમાં પાણી આવ્યું નહી અને પછી લોકોને ખબર પડી કે મોદીના આ કાર્યક્રમ માટે ટેન્કરોથી પાઈપલાઈનમાં પાણી ભર્યું હતું અને સિધ્ધપુરની નદીમાં છોડવામાં આવ્યું હતું. આજે પણ સિધ્ધપુરની નદી ખાલીખમ રહે છે અને નર્મદાનું ટીપું પાણી પણ પ્રાપ્ત થતું નથી.ત્યાર બાદ ૨૦૧૨ની ચુંટણી નજીક આવી એટલે મોદીએ ૨૫ સપ્ટેમ્બર,૨૦૧૨ના રોજ રાજકોટ ખાતે સૌની યોજનાની જાહેરાત કરી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે રાજકોટમાં મોટું સંમેલન સૌની યોજના માટે મોદીએ યોજ્યું હતું. આ સમયે મોદી એ જાહેરાત કરી કે સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમો અને સૌરાષ્ટ્ર ની નાની મોટી તમામ ૮૭ નદીઓનું નર્મદા સાથે આંતર જોડાણ કરી દેવામાં આવશે. શ્રી મોદીએ જાહેરાત કરી કે સૌરાષ્ટ્રને ચાર લીન્ક ઝોનમાં વહેચીને ગ્રેવિટીથી સૌરાષ્ટ્રને નર્મદા કેનાલમાંથી જળસિંચન દ્રારા ૧૧૫ ડેમોનું જોડાણ થઈ જશે. આ ચારેય ઝોનના કામોના ટેન્ડર જુન ૨૦૧૩માં બહાર પાડી દેવામાં આવશે અને આ ભગીરથ કામ માત્ર ત્રણ જ વર્ષમાં જુન ૨૦૧૬માં પૂરું કરીને સૌરાષ્ટ્રની ચાર લીન્ક દ્રારા ૧૧૫ ડેમોમાં નર્મદાનું એક મીલીયન એકર ફીટ પાણી છલકાઈ જશે. મોદીની આ જાહેરાતો અને ભાષણની નક્ક્લ આજે પણ નરેન્દ્ર મોદી ની વેબસાઈટ http://www.narendramodi.in/gu/cm-launches-saurashtra-narmada-avtaran-irrigation-sauni-yojana-for-saurashtra-4780  પર ઉપલબ્ધ છે. શ્રી મોદીએ જુન ૨૦૧૩માં જાહેરાત કરી હતી કે, ત્રણ જ વર્ષમાં (જુન ૨૦૧૬માં) ૧૧૫ ડેમોનું લિન્કેજ થઈ થશે તો પછી ત્રણ વર્ષ જુન ૨૦૧૬માં પૂર્ણ થયા તેમ છતાં પાંચ ડેમોમાં પણ પુરતું લિન્કેજ કેમ નથી?

    —————————————————————————————————–

     

    Click here to view/download the Press Note 

     

  • Press Note Guj. Dt: 18.05.2017 માછીમારોના પ્રશ્નો બાબતે

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારીયાદી                                                                    તા.૧૮.૦૫.૨૦૧૭

    રાજ્યસભાના સભ્ય અને સંસદની ડીફેન્સ કમિટીના મેમ્બરશ્રી મધુસુદનભાઈ મિસ્ત્રી આવતીકાલે શુક્રવાર તા:૧૯/૦૫/૨૦૧૭ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે અબડાસા તાલુકાના જખૌ બંદર ખાતે કચ્છ જીલ્લાના માછીમારોના પ્રશ્નોને સાંભળશે.

    કચ્છ જીલ્લાના માછીમારોને અનેક મુશ્કેલીઓનો ભોગ બનવું પડે છે. અને આપણા દેશની સરહદમાં જ તેઓને માછીમારી કરવા દેવામાં આવતી નથી તેવી સતત ફરિયાદો ઉઠતી હોવાથી અબડાસાના ધારાસભ્યશ્રી શક્તિસિંહ ગોહિલે રાજ્યસભાના સભ્યશ્રી અને ડીફેન્સ ( સુરક્ષા ) સંસદીય સમિતિના સભ્યશ્રી મધુસુદનભાઈ મિસ્ત્રીને કચ્છના માછીમારોને મળવા તેમજ તેમના પ્રશ્નો સાંભળીને ડીફેન્સ કમિટીમાં તેમજ સંસદમાં ઉઠાવી તેનું નિરાકરણ કરવા વિનંતી કરી હતી. જેથી શ્રી મધુસુદનભાઈ મિસ્ત્રી તા: ૧૯/૦૫/૨૦૧૭ને શુક્રવારે કચ્છ જીલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. તા: ૧૯/૦૫/૨૦૧૭ને શુક્રવારે સવારે ૧૧.૦૦ કલાકે જખૌ બંદર ખાતે શ્રી મધુસુદનભાઈ મિસ્ત્રી તથા અબડાસાના ધારાસભ્યશ્રી શક્તિસિંહ ગોહિલ તેમજ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહેશે. જીલ્લા કોંગ્રેસ સમિતિએ જે કોઈ માછીમાર ભાઈઓ / માછીમાર સંગઠનનાં આગેવાનો તથા અન્ય વ્યક્તિઓ રજૂઆત કરવા માંગતા હોય તેમને જખૌ બંદર ખાતે ઉપસ્થિત રહેવા વિનંતી કરેલ છે.

    માછીમાર ભાઈઓના પ્રશ્નો સાંભળ્યા બાદ શ્રી મધુસુદનભાઈ મિસ્ત્રી ડિફેન્સના અધિકારીશ્રીઓ સાથે માછીમારોના પ્રશ્નોના નિવારણ માટે મીટીંગ કરશે.

    ——————————————————————————————————-

    Click here to view/download the Press Note 

     

  • Press Note Guj. Dt: 12.05.2017 અછતગ્રસ્ત વિસ્તારોમાં પાણી વગર ટળવળતા લોકો અને પશુઓ.

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારીયાદી                                                                   તા. ૧૨.૦૫.૨૦૧૭

    • ગુજરાતના બહુ જ મર્યાદિત વિસ્તારમાં અછત હોવા છતાં સરકારની નિષ્ફળતાનાં કારણે પાણી વગર લોકો અને પશુધન ટળવળે છે.
    • કચ્છ જીલ્લાના અબડાસા, લખપત અને નખત્રાણા માટે ખીરસરા પોઈન્ટ ઉપર N C W પાણી ઓછામાં ઓછું ૨૫ એમ એલ ડી જોઈએ ત્યાં માત્ર ૩ એમ એલ ડી.
    • શું કોંગ્રેસનાં ધારાસભ્યનાં વિસ્તારની ગાય એ ભાજપનાં માટે માતા નથી ? શું એ ગાય પણ કોંગ્રેસી છે?
    • ગાયને મારે તો કડક સજાની વાત કરનાર મુખ્યમંત્રી જવાબ આપે કે વગર પાણીએ ટળવળીને ગૌવંશ મરે છે તેના માટે કોને સજા કરવી ?
    • સમગ્ર ગુજરાતમાં ઉપરા ઉપરી દુષ્કાળ પડ્યા હતા ત્યારે કોંગ્રેસની સરકાર હતી પરંતુ ઘાંસ કે પાણી વગર લોકો ટળવળતા ન હતા.
    • રાજગઢ પાસે કેટલાય દિવસોથી કેનાલ તૂટેલ છે પુષ્કળ પાણી વેડફાય છે પરંતુ સરકારને તેની ચિંતા નથી.
    • કબાડીમાં મોકલવા લાયક ખખડધજ ટેન્કરો સાવ થોડી સંખ્યામાં કચ્છને ફળવાયા છે.
    • કચ્છમાં પાણીની પુરતી વ્યવસ્થા કરવા માટે અબડાસાના ધારાસભ્યનો મુખ્યમંત્રીશ્રી ને વેદના અને આક્રોશ સાથેનો પત્ર.

    ————————————————————–

     

     

     

    Click here to view/download the Press Note

  • Press Note Guj. Dt: 19.04.2017 બોટાદ ખાતેની મુલાકાત દરમિયાન આપના પ્રેસ પ્રતિનિધિને ઉપસ્થિત રાખવા બાબત

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારીયાદી                                                                   તા. ૧૯.૦૪.૨૦૧૭

          શ્રી શક્તિસિંહજી ગોહિલની આજરોજ તા. ૧૯/૦૪/૨૦૧૭ની બોટાદ ખાતેની મુલાકાત દરમિયાન આપના પ્રેસ પ્રતિનિધિને સાંજના ૫:૦૦ કલાકે પાટીદાર રેસિડેન્સી, લાઠીદડ રોડ,બોટાદ ખાતે ઉપસ્થિત રાખવા બાબત.

              વડાપ્રધાનશ્રીના તાજેતરના બોટાદના કાર્યક્રમ પહેલા બોટાદ શહેર તથા જીલ્લાના અનેક પાટીદાર યુવાનોને જાણે કે પાટીદાર એટલે કે આંતકવાદી હોય તે રીતે પકડી પકડીને જેલમાં નાખવામાં આવ્યા  હતા. આ પૈકીના અનેક પાટીદાર યુવાનોને પોલીસે બેરહેમીથી માર પણ મરેલો હતો જેના કારણે ૧૧ જેટલા પાટીદાર યુવાનોને બોટાદની  સોનાવાલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમજ અનેક બીજા પાટીદાર યુવાનોએ પોતપોતાની રીતે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. લોકશાહીમાં આ પ્રકારના અમાનુષી અત્યાચારી તઘલખી નિર્ણયોને સ્થાન ક્યારેય હોઈ શકે નહી. એક તરફ ભારતીય જનતા પાર્ટી “સૌના સાથ , સૌના વિકાસની” વાત કરે છે અને બીજી તરફ પાટીદાર લોકોનો સાથ લીધો અને પાટીદારોએ વોટ અને નોટ બન્ને આપ્યા પછી ગુજરાતમાં ભાજપ ધ્વારા પાટીદાર એટલે કે આંતકવાદી હોય તેમ તેના સાથે અમાનુષી વ્યવહાર કરવામાં આવે છે. ઘાયલ થયેલા પાટીદારોની મુલાકાત લેવા માટે તેમજ પાટીદારો ઉપર અત્યાચાર કરનારને સજા મળે તથા પાટીદારો યુવાનોને ન્યાય મળે તે જરૂરી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહજી ગોહિલ આજ રોજ તા. ૧૯/૦૪/૨૦૧૭નાં સાંજના બોટાદના અમાનુષી અત્યાચારમાં ભોગ બનેલા યુવાનોની મુલાકાત લેશે અને સાંજના ૫:૦૦ કલાકે કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા પાટીદાર યુવાનોને પાટીદાર રેસિડેન્સી, લાઠીદડ રોડ,બોટાદ ખાતે મળવાના છે. આથી આપને વિનંતી છે કે આપના મીડિયાના પ્રેસ પ્રતિનિધિને આજરોજ સાંજના ૫:૦૦ કલાકે પાટીદાર રેસિડેન્સી, લાઠીદડ રોડ, બોટાદ ખાતે ઉપસ્થિત રાખવા વિનંતી છે.

    ————————————————————————————————-

     

     

    Click here to view/download the Press Note

     

     

  • Press Note Guj. Dt: 31.03.2017 એમ.બી.શાહ કમીશન રિપોર્ટ અને ગુજરાત પશુ સંરક્ષણ સુધારા વિધેયક-૨૦૧૭

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારીયાદી                                                                   તા. ૩૧.૦૩.૨૦૧૭

    શ્રી શક્તિસિંહ ગોહિલે આજે ગૃહમાં રજૂ થયેલ જસ્ટીસ એમ. બી. શાહ કમિશનના રિપોર્ટ અંગે પ્રતિક્રિયા આપતાં ઈલેકટ્રોનિક મીડીયા અને પત્રકાર મિત્રોને સંબોધતાં જણાવ્યું હતું કે, કોઈપણ કમિશન નીમાય છે તે કમિશન ઓફ ઈન્કવાયરીઝ એક્ટ હેઠળ નીમાય છે. ભાજપને જો આમાં ક્લીનચીટ મળી હતી તો નિયમ મુજબ રિપોર્ટ આવ્યા બાદ તુરંત ગૃહમાં મૂકવો જોઈએ, તેનો અભ્યાસ પછી થાય. મારો પ્રશ્ન એ છે કે, જ્યારે ભાજપને ક્લીનચીટ મળી હતી તો તેણે પાંચ વર્ષ સુધી રિપોર્ટ કેમ રોકી રાખ્યો ? શું ભાજપ સરકાર કંઈ મેનેજ કરવા માંગતી હતી ?  શું રિપોર્ટમાં સુધારો કરવા માંગતી હતી ? શું એમાં કોઈ તોડ-જોડ કરવા માંગતી હતી ?    આજે જ્યારે રિપોર્ટ ગૃહમાં મૂકાયો છે ત્યારે તેની નકલ ન વિરોધપક્ષ પાસે છે ન તો મીડીયા કે અન્ય કોઈ પાસે.

    શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, મેં ૨૦૧૩ના ૧૨ અને ૨૦૧૨ના પાંચ એમ બધા વોલ્યુમ જોયા છે. બધા વોલ્યુમમાં ટેકનીકાલીટી બતાવવામાં આવી છે, મોદીને કોઈ ક્લીનચીટ આપી નથી. જેમ કે સુજલામ્‍-સુફલામ્‍માં ટેકનીકાલીટી બતાવવામાં આવી છે કે, આ બાબત જાહેર હિસાબ સમિતિ જુએ છે, જે સ્પીકરની પ્રોપર્ટી છે, એમ કહી ટેકનીકલ ગ્રાઉન્ડ પર તેને રોકવામાં આવ્યો. કચ્છમાં ઉઘોગકારને ગેરકાયદેસર જમીન આપવામાં આવી છે, તેમાં કમિશને લખી દીધું છે કે, મેટર સબજ્યુડીસ છે. એમાં સુપિ્રમ કોર્ટનું જજમેન્ટ આવ્યું, સ્ટ્રિક્ચર પાસ થયા, મુખ્યમંત્રી વિરુદ્ધ સ્ટ્રિક્ચર પાસ થયા, મહેસુલ મંત્રી સામે સ્ટ્રિક્ચર પાસ થયા અને એ જમીનની કિંમત સરકારમાં ડીપોઝીટ કરવા માટે સુપિ્રમ કોર્ટે ઓર્ડર કર્યો, ત્યારે કમિશને એમાં ટેકનીકલ ગ્રાઉન્ડ બતાવી દીધું. કમિશનના આખા રિપોર્ટનો અભ્યાસ કરીશું તો જણાશે કે એમાં મોદીને ક્લીનચીટ છે જ નહીં અને મારો સીધો આરોપ છે કે ભાજપે કમિશનનો રિપોર્ટ આવતો રોક્યો, એનો મતલબ એ છે કે તમે ક્યાંકને ક્યાંક ભૂલ સુધારવાની, ચોરી છૂપાવવા માટે વિન્ડો ડ્રેસીંગ કરી રહ્યા હતા. જો એમ નહોતું તો નિયમો મુજબ એક દિવસ પણ રિપોર્ટ રોકી શકતા નહોતા એને પાંચ વર્ષ સુધી કેમ રોકી રાખ્યો ? અને આજે પણ તેમાં તેમને ક્લીનચીટ મળી નથી.

    શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, આજે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અમે કમિશન પાસે ગયા જ નહોતા. કદાચ એમને ખબર નથી કે, કાનુનની પ્રોસીજર કેવી રીતે ચાલે છે ? કમિશન પાસે અમારા તરફથી અમારા એડવોકેટ એમીબેન યાજ્ઞિક એપીયર થયા હતા અને તેમણે બધી જ વસ્તુઓ, બધા જ પુરાવા આપ્યા હતા અને કમિશને તેણે પોતાના રિપોર્ટમાં તે લખ્યું પણ છે.

    કમિશન કેમ આવ્યું ? તે અંગે જણાવતાં શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અમે ૧૭ મુદ્દાઓમાં ભાજપ સરકારે જે ભ્રષ્ટાચાર કર્યો હતો તેના પુરાવા સાથે રાષ્ટ્રપતિજીને આવેદનપત્ર આપ્યું હતું. ભાજપ સરકાર ડરી ગઈ હતી કે સ્વતંત્ર તપાસ થશે તો ફસાઈ જઈશું, કારણ કે ભ્રષ્ટાચાર તો કર્યો જ હતો, પૈસા તો ખાધા જ હતા. એટલે ભાજપ સરકારે હું જ ચોર, હું જ કોટવાળ અને હું જ ન્યાયાધીશ એ ન્યાયે તાત્કાલિક કમિશન નીમી દીધું, જેથી કરીને કેન્દ્રની કોંગ્રેસ સરકાર કમિશન બેસાડી ન શકે. કેન્દ્ર સરકાર કમિશન નીમે તો રાજ્ય સરકાર ન નીમી શકે અને રાજ્ય સરકાર નીમે તો કેન્દ્ર સરકા ન નીમી શકે, એનો ફાયદો ઉઠાવીને પોતાની ચામડી બચાવવા રાજ્યની ભાજપ સરકારે પોતે જ તુરંત કમિશન નીમી દીધું. પોતાની પસંદગીના જજ પસંદ કર્યા પછી પણ કમિશને ક્લીનચીટ તો ભાજપ સરકારને આપી જ નથી. કમિશનના રિપોર્ટ માટે પણ મારો આરોપ છે કે, રિપોર્ટમાં છેડછાડ કરવામાં આવી છે. જો ન થઈ હોય તો સરકાર ફાઈલના નોટીંગ્સ, કમિશનનો પૂરો રિપોર્ટ જાહેર કરવો જોઈએ.

    અન્ય કમિશનોના રિપોર્ટ રજૂ ન કરવા અંગે પૂછાયેલ પ્રશ્નનો જવાબ આપતાં શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અમે તે રજૂ કરવા અમે સતત માંગણી કરીએ છીએ. જે કમિશનોના રિપોર્ટ છે તે તરત જ વિધાનસભામાં રજૂ થવા જોઈએ. ભાજપ સરકારની માનસિકતા દલિત વિરોધી છે એટલે થાનગઢમાં દલિતો ઉપર હુમલાનો જે રિપોર્ટ છે તે વિધાનસભામાં આજદિન સુધી રજૂ થયો નથી. આ તો અમારા દબાણને વશ થઈને અને ડૂબતો તરણું ઝાલે તેમ ચૂંટણી માથે આવે છે એટલે ટેકનીકાલીટીના ગ્રાઉન્ડ પર ક્લીનચીટનું નાટક કરી અમારા દબાણ હેઠળ આજે કમિશનનો રિપોર્ટ રજૂ થયો છે. આ રિપોર્ટમાં ભાજપ સરકારે પાંચ વર્ષમાં શું છેડછાડ કરી છે તે બતાવે. આ રિપોર્ટમાં તેમને ક્લીનચીટ તો મળી જ નથી, ટેકનાકાલીટી અને અમુક કિસ્સાઓમાં તો સ્ટ્રિક્ચર પણ છે રિપોર્ટમાં કે અહીં ક્યાંક ગરબડ છે, તે સત્ય હકીકત છે.

    આજે વિધાનસભા ગૃહમાં રજૂ થયેલ ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) વિધેયક-૨૦૧૭ પર પ્રતિક્રિયા આપતાં શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગાયના નામે મતો લેવા ટેવાયેલ ગુજરાતની ભાજપ સરકારે કોંગ્રેસ પક્ષને વિધાનસભા ગૃહમાંથી સસ્પેન્ડ કરીને ગૃહમાં જે વિધેયક પસાર કર્યું છે તે શુદ્ધ બુદ્ધિનું નથી, શુદ્ધ દાનતનું નથી, ફક્ત મતોના રાજકારણ માટે જ છે. ગાયને જો માતા કહેતા હોય તો, ગુજરાતની ગાય એ માતા અને ઉત્તર-પૂર્વ ભારતની ગાય એ માતા નહીં ! મારે ભાજપવાળાને કહેવું છે કે, તમારા ઉત્તર-પૂર્વના ભાજપના પ્રદેશ પ્રમુખ કહે છે કે, ગાયનું માંસ (બીફ મીટ) ખાવા પર પ્રતિબંધ લગાડવામાં ભાજપ અહીં માનતું નથી. તો ત્યાં ગાય માતા નથી ? ગાય માતા કહો છો તો ગાયમાતાના મોઢામાંથી ગૌચરો કાઢીને આ બે પગવાળા આખલા જેવા ઉઘોગપતિઓને ગૌચર કેમ આપો છો ? ગૌચરો વેચાય છે. ગૌચરો આપી દેવાય છે માટે ગાય કતલખાને જાય છે. કાયદો કડક કરવાની જરૂર પછી આવે, પહેલાં દાનત કડક હોવી જોઈએ. ભાજપની દાનત ગાયની રક્ષા માટેની નથી, મતબેંક માટે રાજનીતિ કરવાની જ છે.

    શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કહે છે કે, એક્ટ નહીં, એકશન હોના ચાહિયે. તો મારે એમને કહેવું છે કે, એક્ટ શું કામ લાવો છો ? એકશન લો તમે. ગાયને માતા કહે અને એ ગાય પ્લાસ્ટીકની કોથળીઓ ખાઈને, રીબાઈને મૃત્યુ પામે, એમાં ભાજપને તકલીફ નથી પરંતુ ગૌશાળાઓને એક રૂપિયાની પણ સહાય ભાજપ સરકાર કેમ આપતી નથી ? કોંગ્રેસના શાસનમાં ગૌશાળાને સબસીડી મળતી હતી. ભાજપે ગૌશાળાની સબસીડી બંધ કરી છે. જે ગૌશાળાઓ માટે ગૌચરની જમીન કોંગ્રેસના શાસનમાં આપતા હતા, તે જમીનો ભાજપે પાછી લીધી છે. માલધારીઓની મંડળીઓ-સોસાયટીઓ માટે કોંગ્રેસ સરકારે ગાયો બચે એટલા માટે ખાસ ગૌચરોને વીડીઓ આપી હતી, ભાજપે તે રદ્દ કરી છે. ગૌચર ન રહે એટલે પશુપાલક છાતી પર પથ્થર મૂકીને હિન્દુ હોય કે મુસ્લિમ હોય જે ગાયનું દૂધ ખાધું હોય તેને ક્યારેય કતલખાને ન મોકલે. એકલબારામાં કોંગ્રેસના મુસ્લિમ આગેવાને ગૌશાળા ઉભી કરીને બેઠા છે પણ આ ભાજપ સરકારને વોટબેંકની રાજનીતિ કરવી છે એમને ગાયની કોઈ ચિંતા નથી અને એનો આ સૌથી મોટો પુરાવો છે.

    ————————————————————————————————-

     

    Click here to view/download the Press Note