Press Note Guj. Dt: 12.05.2017 અછતગ્રસ્ત વિસ્તારોમાં પાણી વગર ટળવળતા લોકો અને પશુઓ.
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારીયાદી તા. ૧૨.૦૫.૨૦૧૭ ગુજરાતના બહુ જ મર્યાદિત વિસ્તારમાં અછત હોવા છતાં સરકારની નિષ્ફળતાનાં કારણે પાણી વગર લોકો અને પશુધન ટળવળે છે. કચ્છ જીલ્લાના અબડાસા, લખપત અને નખત્રાણા માટે ખીરસરા પોઈન્ટ ઉપર N C W પાણી ઓછામાં ઓછું ૨૫ એમ […]