શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારીયાદી તા.૧૦.૧૧.૨૦૧૭ ભાવનગર થી પીપળી સુધીનો રસ્તો ભાવનગરથી અમદાવાદ તથા ભાવનગર થી વડોદરાને જોડતો અતિશય મહત્વનો રસ્તો છે. આ રસ્તા ઉપર છેલ્લા થોડા જ મહિનાઓમાં અનેક અકસ્માતો થયા છે. આ રસ્તાને ૧૦ મીટર પહોળાઈમાંથી ચાર માર્ગીય બનાવવાનાં ટેન્ડર તા:૧૫/૦૯/૨૦૧૭નાં […]
Read More
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારી યાદી તા. ૩૧/૧૦/૨૦૧૭ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે છેલ્લા થોડા જ કલાકોમાં અનેક બાળકોના મૃત્યુ થયા છે તે સરકારની ગુન્હાહિત બેદરકારીની કારણે થયા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે મહાલેખાકારના ઇન્સ્પેકશનનાં રીપોર્ટની […]
Read More
Office of Shaktisinh Gohil National Spokesperson, AICC & MLA, Abdasa Press Note Dt:- 31/10/2017 National spokesperson of Congress Shaktisinh Gohil today said that death of infants in the Civil Hospital of Ahmedabad was due to criminal negligence of the government. Presenting before media relevant facts and figures from the report […]
Read More
Click here to view/download press note. Office of Shaktisinh Gohil National Spokesperson, AICC & MLA, Abdasa PRESS RELEASE 16th September, 2017 […]
Read More
Click here to view/download press note. શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારીયાદી […]
Read More
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારીયાદી તા. ૧૫/૦૯/૨૦૧૭ નર્મદા યોજનાની ૪૩૦૦૦ કી.મી.ની કેનાલનું કામ ન કર્યું હોવાથી ગુજરાતને ન કલ્પી શકાય તેવું નુકશાન. નર્મદાના દરવાજાના નામે ભાજપનું ચુંટણી લક્ષી નાટક. દરવાજા બંધ કાર્ય વગર ગુજરાતના હિસ્સાનું ૯ એકર મિલયન ફીટ પાણી […]
Read More
शक्तिसिंहजी गोहिल का कार्यालय, राष्ट्रीय प्रवक्ता, ऐ.आई.सी.सी., और विधायक, अबडासा प्रेस विज्ञप्ति २७ जून, २०१७ भाजपा की केंद्र सरकार बात करती है ‘मेक इन इंडिया’ की और काम करती है, ‘मेक इन इंडिया’ के मर्डर की। सोडा एष और सेरेमिक उद्योगों की एंटी डंपिंग ड्यूटी के नाम पर भाजपा सरकार […]
Read More
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારીયાદી તા.૨૭.૦૬.૨૦૧૭ મેઇક ઇન ઇન્ડિયાની વાતો કરનાર ભાજપ સરકારનું કામ મેઇક ઇન ઇન્ડિયાનું મર્ડર કરવાનું. સોડા એશ અને સિરામિક ઉદ્યોગોમાં એન્ટી ડમ્પીંગ ડ્યુટીના નામે ભાજપ સરકારનો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર. સિરામિક ઉદ્યોગમાં ચાર મોટી કંપનીઓને એન્ટી ડમ્પીંગ ડ્યુટી માંથી ભાજપ સરકારે […]
Read More
Office of Shaktisinh Gohil National Spokesperson, AICC & MLA, Abdasa PRESS RELEASE 27th June, 2017 BJP Govt has indulged in Massive Corruption of Thousands of Crores by Exempting Anti Dumping Duty of Soda Ash on Foreign Companies Talking big on Make in India, the BJP government contrarily hurting domestic Indian […]
Read More
Click here to view/download press note શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારી યાદી તા. ૧૭.૦૬.૨૦૧૭ નર્મદા યોજના દરવાજા બંધ કરવાના કામમાં ત્રણ વર્ષનો સમય લગાડનાર ભાજપ લાજવાના બદલે ગાજી રહ્યું છે. નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી છે. કોંગ્રેસ પક્ષ દ્રારા નર્મદા યોજનામાં ક્યારેય રાજકારણ […]
Read More
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારી યાદી તા. ૩૦/૦૫/૨૦૧૭ કેન્દ્રની અને રાજ્યની ભાજપની સરકાર સંપૂર્ણ પણે નિષ્ફળ ગઈ છે ત્યારે ગાય માતાને નામે રાજનીતિ કરીને સમાજને ગુમરાહ કરવા નીકળેલ છે. શાસ્ત્રો એમ કહે છે કે ગાયના મોઢાનું તણખલું પણ ન ખપે તો […]
Read More
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારીયાદી તા. ૨૭.૦૫.૨૦૧૭ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસા વિધાનસભાના ધારાસભ્યશ્રી શક્તિસિંહજી ગોહિલે માન. મુખ્યમંત્રીશ્રીને જણાવેલ છે કે સરકારી તંત્રની ઘોર બેદરકારીના કારણે કચ્છમાં પાણીની સમસ્યા પેદા થઈ રહી છે. આ અંગે આગાઉ વિધાનસભાના સત્ર […]
Read More
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારી યાદી તા. ૨૧/૦૫/૨૦૧૭ નર્મદાના પાણીના સંદર્ભમાં કચ્છને સૌથી મોટો અન્યાય કરનાર ભાજપ ક્યા મોઢે સરકારી ખર્ચે ભાજપની વાહ વાહ નો કાર્યક્રમ કચ્છમાં કરે છે? છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. ડેમના દરવાજા બંધ કર્યા વગર કચ્છને […]
Read More
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારીયાદી તા.૧૮.૦૫.૨૦૧૭ રાજ્યસભાના સભ્ય અને સંસદની ડીફેન્સ કમિટીના મેમ્બરશ્રી મધુસુદનભાઈ મિસ્ત્રી આવતીકાલે શુક્રવાર તા:૧૯/૦૫/૨૦૧૭ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે અબડાસા તાલુકાના જખૌ બંદર ખાતે કચ્છ જીલ્લાના માછીમારોના પ્રશ્નોને સાંભળશે. કચ્છ જીલ્લાના માછીમારોને અનેક મુશ્કેલીઓનો ભોગ બનવું પડે છે. અને આપણા […]
Read More
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારીયાદી તા. ૧૨.૦૫.૨૦૧૭ ગુજરાતના બહુ જ મર્યાદિત વિસ્તારમાં અછત હોવા છતાં સરકારની નિષ્ફળતાનાં કારણે પાણી વગર લોકો અને પશુધન ટળવળે છે. કચ્છ જીલ્લાના અબડાસા, લખપત અને નખત્રાણા માટે ખીરસરા પોઈન્ટ ઉપર N C W પાણી ઓછામાં ઓછું ૨૫ એમ […]
Read More