Click Here to view/download the Press Note શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને બિહાર પ્રભારી અખબારીયાદી તા.૨૮.૦૭.૨૦૧૮ અમદાવાદના છારાનગરમાં રહેતા ગરીબ અને સામાન્ય પરિવાર ઉપર વિના કારણે પોલીસ દ્વારા ગુજારવામાં આવેલ આતંક કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહિ. કોઈપણ જ્ઞાતિમાંથી કોઈ એ પણ ગુન્હો કર્યો હોય […]
Read More
Click Here to view/download the Press Note शक्तिसिंहजी गोहिल का कार्यालय, राष्ट्रीय प्रवक्ता एवं बिहार प्रभारी अखिल भारतीय कांग्रेस कमेटी प्रेस विज्ञप्ति 28 जुलाई, 2018 श्री शक्तिसिंह गोहिल ने पत्रकारों को संबोधित करते हुए कहा कि हमारे देश के जवान जान हथेली पर लेकर देश […]
Read More
માનનિય મુખ્યમંત્રીશ્રી (ગુ.રા.) સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગનો વિસ્તાર અતિવૃષ્ટિથી અત્યંત પરેશાન છે. આ સંજોગોમાં સરકાર તરફથી તાત્કાલિક તકેદારી,બચાવ રાહત અને પુનઃવસનની કામગીરી થાય તે જરૂરી છે. કુદરતી પ્રકોપના સમયે કોંગ્રેસ પક્ષ તરફથી સરકારી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ તત્પર રહેશે. આ કપરા સમયમાં મારા નીચે […]
Read More
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને બિહાર પ્રભારી અખબારી યાદી તા.૦૯.૦૭.૨૦૧૮ ભાવનગર ખાતે NCC ગર્લ્સ વિંગની મુખ્ય ઓફીસ સોલ્ટ રીસર્ચ સામેના બંગલામાં વર્ષોથી ચાલી રહી છે. ભાવનગરની વિદ્યાર્થીનીઓ માટે NCC ગર્લ્સ વિંગ કારકીર્દીમાં આશીર્વાદરૂપ છે. આ NCC ગર્લ્સ વિંગની હેડ ઓફીસ ભાવનગરથી અમરેલી […]
Read More
Click here to View/Download the Press Note Click here to View/Download Annexure-1 Annexure-A2_Surat-FIR PRESS RELEASE July 5, 2018 | New Delhi Statement Issued by Shri ShaktisinhGohil, Spokesperson, AICC A Massive Bitcoin Scam of more than ₹5000 Cr has surfaced in Gujarat BJP has become a platform for ‘Black Money conversion’, […]
Read More
Click here to view/download press note શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને બિહાર પ્રભારી અખબારી યાદી તા. ૨૩/૦૬/૨૦૧૮ ભાજપાનાં નેતૃત્વ વાળી કેન્દ્રની મોદી સરકારને ચાર વર્ષ પૂર્ણ થયા પરંતુ ચૂંટણી સમયે કરેલા વાયદાઓ પુરા કરવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે અને દેશની આર્થિક પરીસ્થિતિ, યુવાનોની હાલત તેમજ […]
Read More
Click here to View/Download the Press Note शक्तिसिंहजी गोहिल का कार्यालय, राष्ट्रीय प्रवक्ता एवं बिहार प्रभारी अखिल भारतीय कांग्रेस कमेटी प्रेस विज्ञप्ति १९ मई, २०१८ गेल (GAIL) और भारतीय राष्ट्रीय राजमार्ग प्राधिकरण (NHAI) द्वारा कानून के मुताबिक निर्धारित मुआवजा दिये बिना सरकार द्वारा किसानों की जमीन का अधिग्रहण किया […]
Read More
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને બિહાર પ્રભારી અખબારી યાદી તા. ૦૩.૦૫.૨૦૧૮ ગુજરાતમાં ખેડૂત ન હોય તેવા લોકોને ખેડૂત બનાવીને અબજો રૂપિયાના ભષ્ટાચારનું ષડયંત્ર ભાજપ સરકાર ધ્વારા ચાલી રહ્યું છે. માત્ર એક જ કિસ્સામાં કે જેના તમામ દસ્તાવેજી પુરાવા પ્રેસ અને મીડિયાને આપવામાં આવ્યા છે […]
Read More
Click here to view/download the Press Note
Read More
Office of Shaktisinh Gohil National Spokesperson, AICC & MLA, Abdasa Press Note Dt:- 23/02/2018 Click Here to View/Download the Press Note Shri Shaktisinh Gohil, Spokesperson, AICC has issued the following statement to the press today:- ‘Jan Dhan Loot Yojna’ Unraveled – Estimated Rs.5,000 crore of Common Men Lost Nirav […]
Read More
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અખબારી યાદી તા:- ૨૭/૦૧/૨૦૧૮ પ્રજાના પૈસે મિનિસ્ટર જેવી સુવિધાઓ અને પગાર આપીને ગુજરાતની ભાજપની સરકાર પાર્લામેન્ટરી સેક્રેટરી (સંસદીય સચિવો) બનાવતી હતી પરંતુ હવે નામદાર સુપ્રિમકોર્ટે રીટ પીટીશન,પીઆઈએલ ૩૦/૨૦૦૫માં તાજેતરમાં ચુકાદો આપ્યો છે કે સંસદીય સચિવોની નિમણુંક ગેરબંધારણીય છે અને સંસદીય સચિવોની […]
Read More
Office of Shaktisinh Gohil National Spokesperson, AICC Press Note Dt: 27th January, 2018 It is learnt that ruling BJP in Gujarat is going to appoint Parliamentary Secretaries to manage growing dissent in the party regarding accommodation in the cabinet. This is unconstitutional and governor should not allow Chief Minister […]
Read More
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારીયાદી તા.૨૩.૧૧.૨૦૧૭ ભારતીય જનતા પાર્ટી દ્રારા શક્તિસિંહ ગોહિલના શૈક્ષણિક ડિગ્રીઓમાં ચોક્કસ વર્ષ સંદર્ભમાં શંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આડકતરી રીતે શૈક્ષણીક લાયકાત અંગે શંકા ઉભી કરીને માંડવી-૨ વિધાનસભાની બેઠક પર ન ટકી શકે તેવા વાંધાઓ ઉઠાવી ઉમેદવારીપત્ર રદ કરવા […]
Read More
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારીયાદી તા.૧૭.૧૧.૨૦૧૭ માનવ જીવન સાથે અતિશય ગંભીર ચેડા ભાજપ સરકાર કરી રહ્યાનો પર્દાફાશ થયો. પોલીયો એક એવી બીમારી છે કે જે એક વખત થાય તો પછી તેની કોઈ સારવાર નથી અને માણસ આજીવન અપંગ બની દર્દનાક […]
Read More
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા અખબારીયાદી તા.૧૦.૧૧.૨૦૧૭ ભાવનગર થી પીપળી સુધીનો રસ્તો ભાવનગરથી અમદાવાદ તથા ભાવનગર થી વડોદરાને જોડતો અતિશય મહત્વનો રસ્તો છે. આ રસ્તા ઉપર છેલ્લા થોડા જ મહિનાઓમાં અનેક અકસ્માતો થયા છે. આ રસ્તાને ૧૦ મીટર પહોળાઈમાંથી ચાર માર્ગીય બનાવવાનાં ટેન્ડર તા:૧૫/૦૯/૨૦૧૭નાં […]
Read More