Close

Press Release

Press Note Guj. 18.07.2022 સાબરમતી નદીનાં શુદ્ધિકરણના નામે કરોડોનો ભ્રષ્ટ્રાચાર

Click here to view/download the Press Note   શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાજ્યસભા સાંસદ, પ્રભારી- દિલ્હી  અને રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અખબારીયાદી                                                                  તા. ૧૮.૦૭.૨૦૨૨ આજે તા:૧૮/૦૭/૨૦૨૨ના સંસદ (રાજ્યસભા) માં શક્તિસિંહ ગોહિલે એક પ્રશ્ન પુછેલ હતો કે, છેલ્લા ત્રણ વર્ષમાં સાબરમતી નદીને શુદ્ધ કરવા માટે કેટલા રૂપિયા નો સરકારે ખર્ચ કરેલો છે […]

Read More

My views in a Meeting of the Consultative Committee for the Ministry of Defence subject “Agnipath Recruitment Scheme”

Click to view/download the Press Note     मनानिय श्री राजनाथ सिंह जी , रक्षा मंत्री जी, भारत सरकार।   विषय : My views in Meeting of the Consultative Committee for the Ministry of Defence, held on Monday, the 11th July, 2022 at 11:00 a.m. subject “Agnipath Recruitment Scheme”   नमस्कार ……..   मैं सबसे पहले आपका […]

Read More

Press Note Guj 13/02/2022 ABG Shipyard Bank Fraud

શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાજ્યસભા સાંસદ, પ્રભારી- દિલ્હી  અને રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અખબારીયાદી                                                                  તા. ૧૩.૦૨.૨૦૨૨   ક્યારેય ન બન્યું હોય તેટલું સૌથી મોટું કૌભાંડ થયું છે. વિજય માલ્યા પણ ટૂંકા પડે એટલું મોટું કૌભાંડ થયું છે. ABG શીપયાર્ડ, ABG સિમેન્ટ વાઇબ્રન્ટ ગુજરાતમાં MOU કર્યા. MOUના આધારે બેંકમાંથી ધિરાણ મેળવીને કૌભાંડ […]

Read More

Press Note Guj 09.02.2022 માછીમારોના પ્રશ્ન બાબતે સંસદમાં રજૂઆત

cLICK TO VIEW/DOWNLOAD THE PRESS NOTE   શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાજ્યસભા સાંસદ, પ્રભારી- દિલ્હી  અને રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અખબારીયાદી                                                                  તા.૦૯.૦૨.૨૦૨૨ ગુજરાતના માછીમારોને તેમની બોટ સાથે પાકિસ્તાન મરીન સિક્યુરીટી ધ્વારા ઉઠાવી જવામાં આવતા હોય રાજયસભા સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે આજે સંસદમાં જીરો અવર્સમાં માછીમારોનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે, ગત રાત્રે […]

Read More

Press Note Guj. Dt: 10.08.2021 ગુજરાત સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં કચ્છના એક પણ અભ્યારણમાં એક પણ વખત વસ્તી ગણતરી કરેલી નથી.

Click here to view/download the Press Note  શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાજ્યસભા સાંસદ અને પ્રભારી- દિલ્હી, એ.આઈ.સી.સી અખબારીયાદી                                                                  તા.૧૦.૦૮.૨૦૨૧ સંસદ સભ્યશ્રી શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં પૂછેલા પ્રશ્ન ક્રમાંક ૨૩૦૧ના જવાબમાંથી અતિશય આઘાતજનક અને ગુજરાતની અસ્મિતાને નુકશાન પહોંચાડે એવી હકીકત ઉજાગર થઈ છે. શ્રી શક્તિસિંહ ગોહિલે સંસદમાં પ્રશ્ન પૂછ્યો હતો કે, કચ્છ […]

Read More

Press Note Guj. Dt: 10.04.2021 કોરોનાની મહામારીનો સમય રાજકીય માઈલેજ લેવાનો નહીં પરંતુ સાથે મળીને માનવતાના ધોરણે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકોની સહાય કરવાનો છે.

Click here to view/download the Press Note   શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાજ્યસભા સાંસદ અને પ્રભારી- દિલ્હી, એ.આઈ.સી.સી અખબારીયાદી                                                                  તા.૧૦.૦૪.૨૦૨૧ કોરોનાની મહામારીનો સમય રાજકીય માઈલેજ લેવાનો નહીં પરંતુ સાથે મળીને માનવતાના ધોરણે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકોની સહાય કરવાનો છે. રેમડેસિવીર ઈન્જેકશન માટે લોકો ફાંફા મારી રહ્યા છે ત્યારે […]

Read More

Press Note Guj 07.04.2021 કોરોનાની મહામારીને સરકાર ગંભીરતાથી લઈને પૂરતા ICU બેડ તથા સારા વેન્ટીલેટરની વ્યવસ્થા ઉભી કરે.

Click here to view/download the Press Note   શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાજ્યસભા સાંસદ અને પ્રભારી- દિલ્હી, એ.આઈ.સી.સી અખબારીયાદી                                                             તા. ૦૭.૦૪.૨૦૨૧   અમદાવાદ અને ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ દિનપ્રતિદિન વધી રહેલો છે. અમદાવાદમાં જરૂરીયાતમંદ દર્દીઓને ICUના બેડ અને વેન્ટીલેટર નથી મળતા. નામાંકિત ખાનગી હોસ્પિટલો તથા સરકારી SVP કે પ્રતિષ્ઠિત હોસ્પિટલો પાસે […]

Read More

Press Note Guj 17.09.2020 Raised the issue of increase in death-rate of radio collared Asiatic lions

Click here to view/download the Press Note   શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય સાંસદ (રાજ્ય સભા), પ્રભારી બિહાર – દિલ્હી અને રાષ્ટ્રીય પ્રવક્તા એ.આઈ.સી.સી   અખબારીયાદી                                                                 તા.૧૭.૦૯.૨૦૨૦ એશિયાટિક લાયન્સ ( ગીરના સિંહો )નાં રેડિયો કોલર કરવાથી ૨૫ % જેટલા થયેલા સિંહોના મૃત્યુનો મુદ્દો ઝીરો અવર્સમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ઉઠાવ્યો..  ગુજરાતનાં આપણા ગીરમાં રહેલા […]

Read More

Press Note 13.09.2020 – Letter to Secretariat General, Rajya Sabha

  Click here to view/download the Press Note      शक्तिसिंहजी गोहिल का कार्यालय, सांसद (राज्य सभा), प्रभारी बिहार – दिल्ली एवं राष्ट्रीय प्रवक्ता, अखिल भारतीय कांग्रेस कमेटी प्रेस विज्ञप्ति                                                                १३ सितम्बर, २०२०   सांसदों, उनके परिवारजनों एवम निजी स्टाफ के लिये सूचनायें (SoPs) राज्य सभा की वेबसाईटrajyasabha.nic.in के नोटिस बोर्ड […]

Read More

Press Note Guj. Dt: 20.08.2020 ભાલ વિસ્તારના ગામડાઓનાં વિરોધ છતાં સરકારશ્રીએ મીઠાના અગર માટે ફાળવેલ જમીનો રદ કરવામાં આવે

Click here to view/download the Press Note શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય સાંસદ (રાજ્યસભા), પ્રભારી- બિહાર અને દિલ્હી, રાષ્ટ્રીય પ્રવક્તા – એ.આઈ.સી.સી અખબારીયાદી                                                          […]

Read More

Press Note Hindi Dt: 19.08.2020 Why is PM silent on Naga Accord and CBI ought to perform correct probe in Sushant Singh Rajput case on the earliest

Click here to view/download the Press Note  ALL INDIA CONGRESS COMMITTEE 24, AKBAR ROAD, NEW DELHI COMMUNICATION DEPARTMENT Highlights of Press Briefing                                                                  19 August, 2020 Shri Shaktisinh Gohil, Spokesperson, AICC addressed the media via video conferencing today. श्री शक्तिसिंह गोहिल ने पत्रकारों को संबोधित करते हुए कहा कि […]

Read More

Press Note Dt: 04/05/2020

Press Note Guj 04.05.2020 શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અખબારીયાદી                                                                      તા. ૦૪.૦૫.૨૦૨૦ સુરત ખાતે રત્નકલાકાર ભાઈઓ કે એમ્બ્રોઇડરીમાં કામ કરનારા કારીગરો તેમજ નાના મોટા ધંધાર્થે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી આવેલા હજારો લોકો સંપૂર્ણ રોજગારી વગર અને અનેક મુશ્કેલીઓમાં સપડાયેલા છે. સુરતમાંથી આ ભાઈઓને પોતપોતાના વતનમાં જઈ શકાય તે […]

Read More

Press Note Hindi Dt: 02/05/2020

Press Note Hindi 02.05.2020 शक्तिसिंहजी गोहिल का कार्यालय, बिहार प्रभारी एवं राष्ट्रीय प्रवक्ता, अखिल भारतीय कांग्रेस कमेटी प्रेस विज्ञप्ति                                                                                02 मई, 2020         बिहार के छात्र एंव श्रमिक देश के अन्य राज्यो में काफी दिनों से बहुत बड़ी मुश्किलों का सामना कर रहे है।अब जब भारत सरकार ने भी यह […]

Read More